ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગૃહ રાજ્ય ગુજરાતમાં પધારશે.  સપ્ટેમ્બરમાં કેવડિયા ખાતે ભારતના વિવિધ દેશોમાં સ્થિત રાજદૂતોની બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પીએમ મોદી ઉપસ્થિત રહેશે.


આ ઉપરાંત ઓક્ટોબરમાં પણ પણ પ્રધાનમંત્રી ફરીવાર ગુજરાતની મુલાકાતે આવશે. 31 ઓક્ટોબરના રોજ કેવડિયા કોલોનીમાં દેશના પ્રોબેશનર આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ અધિકારીઓની બેઠક યોજાશે. જેમાં પીએમ મોદી હાજર રહેશે.

અમદાવાદ સહિત રાજયમાં કઈ કઈ જગ્યા થઈ મેઘમહેર, જાણો વિગત

એશિઝ સીરિઝ પહેલા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડના આ ખેલાડીથી ફફડી ગયું, ગણાવી દીધો ખતરનાક ક્રિકેટર, જાણો વિગત

Tiktok વીડિયોના કારણે સસ્પેન્ડ થયેલી કોન્સ્ટેબલ અલ્પીતા પોતાને ગણાવે છે ‘ક્વીન અન્ના’, જાણો વિગત