અમદાવાદના 3 PIની કરવામાં આવી આંતરીક બદલી, કોની ક્યાં કરવામાં આવી બદલી? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Dec 2020 04:06 PM (IST)
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે બદલીના આદેશ આપ્યા છે. શહેરના સરદારનગરના પીઆઈને સ્પેશિયલ બ્રાંચમા મુકવામા આવ્યા છે.
અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ.