બોટાદના બરવાળા લઠ્ઠાકાંડ LIVE: દેશી અને ઈંગ્લીશ દારૂનો ધંધો કોણ કરશે તે ભાજપ નક્કી કરે છેઃ જગદીશ ઠાકોર

બરવાળાના નભોઇમાં ઝેરી દારૂના કારણે 27થી વધુ લોકોના મોત થયા છે. મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા જોવાઇ રહી છે. તો આ મામલે 15થી વધુ લોકોની ઘરપકડ કરાઇ છે.

gujarati.abplive.comLast Updated: 26 Jul 2022 02:24 PM

બ્રેકગ્રાઉન્ડ

બોટાદના બરવાળાના નભોઇમાં ઝેરી દારૂ પીવાના  કારણે 31 લોકોના મોત થયા છે. મોતનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા જોવાઇ રહી છે.  તો આ મામલે 15થી  વધુ લોકોની ઘરપકડ કરાઇ...More

રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ શું કહ્યું

લઠ્ઠાકાંડને લઈને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોંફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું તપાસ માટે ખાસ ટીમની રચના કરાશે. તમામ આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે . જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ લેવાશે. અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ જીલ્લામાં કેમિકલ પોઇસિંગ અંગે