Breaking News Live: PM મોદી ભીલવાડાના પ્રવાસે, ઇઝરાયલમાં મોડી રાત્રે થયો આતંકી હુમલો, 8નાં મૃત્યુ
Breaking News Live Updates 28th January 2023: આજે પ્રધાનમંત્રી મોદી ભીલવાડાના પ્રવાસે છે તો ઇઝરાયલમાં મોડી રાત્રે આતંકી હુમલો થયો હતો જેમાં 8નાં મૃત્યુ થયા છે.
gujarati.abplive.comLast Updated: 28 Jan 2023 11:58 AM

બ્રેકગ્રાઉન્ડ
Breaking News Live Updates 28th January 2023: આજે પ્રધાનમંત્રી મોદી ભીલવાડાના પ્રવાસે છે તો ઇઝરાયલમાં મોડી રાત્રે આતંકી હુમલો થયો હતો જેમાં 8નાં મૃત્યુ થયા છે.Breaking News Live: : PM...More
Breaking News Live Updates 28th January 2023: આજે પ્રધાનમંત્રી મોદી ભીલવાડાના પ્રવાસે છે તો ઇઝરાયલમાં મોડી રાત્રે આતંકી હુમલો થયો હતો જેમાં 8નાં મૃત્યુ થયા છે.Breaking News Live: : PM મોદી ભીલવાડામાં ગુર્જરોના પ્રમુખ દેવતા ભગવાન દેવ નારાયણના પ્રાકટ્ય દિનની ઉજવણીના ઉત્સવમાં રહેશે ઉપસ્થિતપીએમ મોદી આજે રાજસ્થાનની મુલાકાત લેશે. તે રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં ગુર્જરોના પ્રમુખ દેવતા ભગવાન દેવ નારાયણના 1111 પ્રાકટ્ય દિવસની ઉજવણીમાં હાજરી આપશે. ભીલવાડા અને તેની નજીકનો વિસ્તાર રાજસ્થાનમાં ગુર્જરોના હાર્દ પ્રદેશ તરીકે ઓળખાય છે.PM મોદી આજે સવારે 11.30 વાગ્યે રાજસ્થાનના ભીલવાડામાં ભગવાન દેવનારાયણ જીના 1111મા 'અવતાર મહોત્સવ' નિમિત્તે આયોજિત સમારોહને સંબોધિત કરશે. વડાપ્રધાન આ કાર્યક્રમના મુખ્ય અતિથિ છે.
Aircraft Crash: રાજસ્થાનના ભરતપુરમાં ટેકનિકલ ખામીના કારણે વિમાન ક્રેશ