Breaking News Live: ભારત કયારે બનશે વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર ? જાણો રિપોર્ટમાં શું થયો ખુલાસો

ભીલવાડામાં એક સોફ્ટવેર એન્જિનિયરને કન્હૈયાલાલ હત્યા કેસની જેમ માથું કાપી નાખવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ યુવકનો આખો પરિવાર ડરી ગયો છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 03 Sep 2022 05:25 PM

બ્રેકગ્રાઉન્ડ

Breaking News Updates: ભીલવાડામાં એક સોફ્ટવેર એન્જિનિયરને કન્હૈયાલાલ હત્યા કેસની જેમ માથું કાપી નાખવાની ધમકી મળી છે. ધમકી મળ્યા બાદ યુવકનો આખો  પરિવાર ડરી ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુરુવારે સોફ્ટવેર...More

2029માં ભારત ત્રીજું મોટું અર્થતંત્ર બનશે