Breaking News Live: રાજ્યમાં 3 માર્ચથી CNG ડિલર્સની અચોક્કસ મુદતની હડતાળ

ભૂકંપ માત્ર મણિપુરમાં જ આવ્યો નથી. જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં, મંગળવારે (28 ફેબ્રુઆરી) વહેલી સવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી.

gujarati.abplive.com Last Updated: 28 Feb 2023 05:06 PM

બ્રેકગ્રાઉન્ડ

Breaking News Live Updates 28th February 2023: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસીમાં આગની ઘટના બની છે. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે, બચાવ કામગીરી હજુ ચાલુ છે. વેન...More

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં કેટલા સિંહ-સિંહણના થયા મોત

છેલ્લા બે વર્ષમાં કુલ 26 સિંહના અકુદરતી મૃત્યુ થયા હોવાનો સરકારનો સ્વીકાર 



  • વર્ષ 2021માં કુલ 124 સિંહોના મૃત્યુ થયા તે પૈકી 13 સિંહ અકુદરતી રીતે મોતને ભેટ્યા 

  • વર્ષ 2022માં કુલ 116 સિંહોના મૃત્યુ થયા તે પૈકી 13 સિંહો અકુદરતી રીતે મોતને ભેટ્યા 

  • 2021માં કુલ 32 સિહો મૃત્યુ પામ્યા તે પૈકી 5 સિંહ અકુદરતી રીતે મૃત્યુ પામ્યા 

  • 2021માં કુલ 31 સિંહણના મૃત્યુ થયા તે પૈકી 6 સિંહણના અકુદરતી મૃત્યુ થયા 

  • 2021માં કુલ 61 સિંહબાળના મૃત્યુ થયા તે પૈકી 2 સિંહબાળ અકુદરતી રીતે મૃત્યુ પામ્યા 

  • 2022માં કુલ 21 સિંહના મૃત્યુ થયા તે પૈકી 3 સિંહ  અકૂદરતી રીતે મૃત્યુ પામ્યા 

  • 2022માં કુલ 28 સિંહણના મૃત્યુ થયા તે પૈકી 4 સિંહણના અકુદરતી રીતે મોત થયા 

  • 2022માં કુલ 62 સિંહબાળના મૃત્યુ થયા તે પૈકી 6 સિંહબાળ અકુદરતી રીતે મોતને ભેટ્યા