Corona news update: રાજ્યમાં ત્રીજી લહેરમાં કેસમાં સતત ઘટાડો, 15 દિવસ બાદ 10 હજારથી ઓછા કેસ

રાજ્યમાં ત્રીજી લહેરમાં કેસમાં સતત ઘટાડો, 15 દિવસ બાદ 10 હજારથી ઓછા કેસ નોંધાયા. 9395 નવા કેસ તો 30ના મોત થયા છે.

gujarati.abplive.com Last Updated: 31 Jan 2022 10:06 AM

બ્રેકગ્રાઉન્ડ

રાજ્યમાં ત્રીજી લહેરમાં કેસમાં સતત ઘટાડો, 15 દિવસ બાદ 10 હજારથી ઓછા કેસ નોંધાયા.  9395 નવા કેસ તો  30ના મોત થયા છે.અમદાવાદ શહેરમાં 8 મોત, વડોદરા, રાજકોટ અને સુરત શહેર...More

Corona news update: રાજ્યમાં કોરોના કેસમા સતત ઘટડો થતાં ફરી સ્કૂલો ખોલવા મામલે વિચારણા

 રાજ્યમાં કોરોના ના કારણે ધોરણ 1 થી 9 ની શાળાઓનું વર્ગ શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. ધોરણ 1 થી 9 ની શાળાઓ ફરી ખોલવી કે નહીં તેના પર  આજે નિર્ણય લવાઇ શકે છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં 1 થી 9 ની શાળાઓમા કોરોના કેસ વધતા 31 જાન્યુઆરી ઓફ લાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું હતું.



રાજ્યમાં કોરોના કેસમા સતત ઘટડા બાદ ધોરણ 1 થી 9 ની શાળાઓ ફરી ખોલવા સંદર્ભે આજે  નિર્ણય લેવાશે. આ મુદે આજે શિક્ષણ મંત્રી ની અધ્યક્ષતામાં બેઠક મળશે. મુખ્યમંત્રીની ની હાજરીમાં મળતી કોર કમિટી ની બેઠક બાદ નિર્ણય લેવાશે