= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજકોટમાં શહેરમાં વધતો જતો મૃત્યુઆંક ચિંતાજનક, બીજી લહેરની જેમ ત્રીજી લહેરમાં પણ મૃત્યુઆંકમાં વિસંગતતા જોવા મળી રાજકોટમાં શહેરમાં વધતો જતો મૃત્યુઆંક ચિંતાજનક, બીજી લહેરની જેમ ત્રીજી લહેરમાં પણ મૃત્યુઆંકમાં વિસંગતતા જોવા મળી.
બીજી લહેરની જેમ ત્રીજી લહેરમાં પણ મૃત્યુઆંકમાં વિસંગતતા જોવા મળી રહી છે. જાન્યુઆરી માસના મનપાના મૃત્યુઆંક અને સ્મશાનના મૃત્યુઆંકમાં જોવા વિસંગતતા જોવા મળી રહી છે. મનપાના ચોપડે ગત માસમાં ૨૧ દર્દીઓના મોત થયા છે તો
સ્મશાનમાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ૬૧ દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
મહીસાગર જિલ્લામાં જિલ્લામાં આજે કોરોનાના 8 પોઝીટીવ કેસ નોંધાયા, લુણાવાડા તાલુકામાં 2 કડાણા તાલુકામાં 1, ખાનપુર તાલુકામાં 4 અને સંતરામપુર તાલુકામાં 1 કેસ નોંધાયો છે. જિલ્લામાં આજે 7 દર્દી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા તો હાલ જિલ્લામાં કોરોનાના 122 એક્ટિવ કેસ છે.
સ્મશાનના આંકડા
રામનાથ પરા સ્મશાન ૪૬ લોકો
બાપુનગર સ્મશાન ૬ લોકો
મોટામૌવા સ્મશાન ૪ લોકો
મવડી સ્મશાન ૫ લોકોના કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે અંતિમવિધી કરાઇ.
મનપાના ચોપડે મોત
તારીખ -16 2 લોકોના મોત
તારીખ -22 1 લોકોના મોત
તારીખ -24 2 લોકોના મોત
તારીખ 26 1 લોકોના મોત
તારીખ 27 3 લોકોના મોત
તારીખ 28 4 લોકોના મોત
તારીખ 29 3 લોકોના મોત
તારીખ 30 3 લોકોના મોત
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજકોટમાં શહેરમાં વધતો જતો મૃત્યુઆંક ચિંતાજનક, બીજી લહેરની જેમ ત્રીજી લહેરમાં પણ મૃત્યુઆંકમાં વિસંગતતા જોવા મળી રાજકોટમાં શહેરમાં વધતો જતો મૃત્યુઆંક ચિંતાજનક, બીજી લહેરની જેમ ત્રીજી લહેરમાં પણ મૃત્યુઆંકમાં વિસંગતતા જોવા મળી.
બીજી લહેરની જેમ ત્રીજી લહેરમાં પણ મૃત્યુઆંકમાં વિસંગતતા જોવા મળી રહી છે. જાન્યુઆરી માસના મનપાના મૃત્યુઆંક અને સ્મશાનના મૃત્યુઆંકમાં જોવા વિસંગતતા જોવા મળી રહી છે. મનપાના ચોપડે ગત માસમાં ૨૧ દર્દીઓના મોત થયા છે તો
સ્મશાનમાં કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ૬૧ દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
મહીસાગર જિલ્લામાં જિલ્લામાં આજે કોરોનાના 8 પોઝીટીવ કેસ નોંધાયા, લુણાવાડા તાલુકામાં 2 કડાણા તાલુકામાં 1, ખાનપુર તાલુકામાં 4 અને સંતરામપુર તાલુકામાં 1 કેસ નોંધાયો છે. જિલ્લામાં આજે 7 દર્દી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા તો હાલ જિલ્લામાં કોરોનાના 122 એક્ટિવ કેસ છે.
સ્મશાનના આંકડા
રામનાથ પરા સ્મશાન ૪૬ લોકો
બાપુનગર સ્મશાન ૬ લોકો
મોટામૌવા સ્મશાન ૪ લોકો
મવડી સ્મશાન ૫ લોકોના કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે અંતિમવિધી કરાઇ.
મનપાના ચોપડે મોત
તારીખ -16 2 લોકોના મોત
તારીખ -22 1 લોકોના મોત
તારીખ -24 2 લોકોના મોત
તારીખ 26 1 લોકોના મોત
તારીખ 27 3 લોકોના મોત
તારીખ 28 4 લોકોના મોત
તારીખ 29 3 લોકોના મોત
તારીખ 30 3 લોકોના મોત
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડોદરામાં કોરોના કેસોમાં નજીવો ઘટાડો, છેલ્લા 24 કલાક માં 1921 કેસ નોંધાયા વડોદરામાં કોરોના કેસોમાં નજીવો ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાક માં 1921 કેસ નોંધાયા છે. હાલ શહેરમાં 15,255 એક્ટિવ કેસ છે તો હાલ દર્દીઓ હોમ 14,833 આઇસોલેશનમાં છે. હોસ્પિટલમાં સારવાર હેઠળ 422 દર્દીઓ છે. 131 દર્દીઓ ઓક્સિજન પર છે.
30 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 4 દર્દીના મોત થયા છે. તો વધુ 20 વિસ્તારમાં નવા કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા..
પાટણ જિલ્લામાં આજે 24 કલાકમાં 189 નવા કેસ કોરોનાના સામે આવ્યા છે. તો 2,302 દર્દીઓ ડિસ્ચાર્જ થયા અને 2,096 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પેન્ડિંગ છે. જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવના 3,973 કેસ થયા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 8934 કેસ નોંધાયા, 34 લોકોના મોત ગુજરાતમાં સતત કોરોના કેસમાં હવે ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,934 કેસ નોંઘાયા છે. તો15,177 દર્દીઓ રિકવર થયા છે તો 34 દર્દીઓના મોત થયા છે.
આણંદ જિલ્લામાં કોરોના પોઝીટીવ 142 કેસ નોધાયા છે. આણંદ 87 કેસ, તો આકલાવમાં 3, બોરસદમાં 28, ખંભાતમાં 8,પેટલાદમાં 13 અને તારાપુરમાં તારાપુર. 2 તેમજ ઉમરેઠ. 1 કેસ નોંધાયા હતા.