= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગુજરાતમાં નવું મંત્રીમંડળ ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી
હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી
કેબિનેટ મંત્રી
- ઋષિકેશ પટેલ
- જીતુ વાઘાણી
- કનુભાઈ દેસાઈ
- કુંવરજી બાવળીયા
- નરેશ પટેલ
- અર્જુન મોઢવાડિયા
- પ્રદ્યુમન વાજા
- રમણ સોલંકી
રાજ્ય કક્ષા સ્વતંત્ર હવાલો
- ઇશ્વર પટેલ
- પ્રફુલ પાનસેરીયા
- મનિષા વકીલ
રાજ્યકક્ષાના મંત્રીઓ
- કાંતિ અમૃતિયા
- રમેશ કટારા
- દર્શના વાઘેલા
- પ્રવીણ માળી
- સ્વરૂપજી ઠાકોર
- જયરામ ગામીત
- રિવાબા જાડેજા
- પી સી બરંડા
- સંજય મહિડા
- કમલેશ પટેલ
- ત્રિકમ છાગા
- કૌશિક વેકરિયા
- પરસોત્તમ સોલંકી
= liveblogState.currentOffset ? 'center_block hidden' : 'center_block'">
Continues below advertisement
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, ડૉ. પ્રદ્યુમન વાજા, અર્જુનભાઈ મોઢવાડિયાએ કેબિનેટ મંત્રીના શપથ લઈ રહ્યા છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાજ્ય કક્ષાના મંત્રી પૂનમચંદ બરંડા, સ્વરૂપજી ઠાકોર,રીવાબા જાડેજા રાજ્યકક્ષાના મંત્રીના શપથ લીધા હતા. ત્રિકમ છાંગા, કમલેશ પટેલ,સંજયસિંહ મહિડા,કૌશિક વેકરિયા, પ્રવિણ માળી,ડૉ. જયરામ ગામિત, કાંતિ અમૃતિયા,રમેશ કટારા,દર્શનાબેન વાઘેલા, ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા અને મનિષા વકીલ રાજ્ય કક્ષાના મંત્રીના શપથ લીધા હતા.
= liveblogState.currentOffset ? 'center_block hidden' : 'center_block'">
Continues below advertisement
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ડૉ. જયરામ ગામીતે રાજ્યકક્ષાના મંત્રીના શપથ લીધા હતા તાપીની નિઝર બેઠકથી ધારાસભ્ય ડૉ. જયરામ ગામીતે રાજ્યકક્ષાના મંત્રીના શપથ લીધા હતા. અનુસૂચિત જનજાતિ સમાજથી આવે છે. Ph.D અને વીર નર્મદ યુનિ.માં સિન્ડિકેટના પૂર્વ સભ્ય રહી ચૂક્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ધારાસભ્ય ડૉ.પ્રદ્યુમન વાજાએ કેબિનેટ મંત્રીના શપથ લીધા કોડિનારથી ધારાસભ્ય ડૉ.પ્રદ્યુમન વાજાએ કેબિનેટ મંત્રીના શપથ લીધા હતા. તેઓ અનુસૂચિત જાતિમાંથી આવે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અર્જૂન મોઢવાડિયાએ કેબિનેટ મંત્રીના શપથ લીધા પોરબંદરથી ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ કેબિનેટ મંત્રીના શપથ લીધા હતા. તેઓ મેર સમાજમાંથી આવે છે. તેઓ કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રિવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રીના શપથ લીધા હતા જામનગર ઉત્તરથી ધારાસભ્ય રિવાબા જાડેજાએ રાજ્યકક્ષાના મંત્રીના શપથ લીધા હતા. તેઓ 35 વર્ષની વયે મંત્રી બન્યા હતા. રિવાબા જાડેજા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કાંતિ અમૃતિયાએ રાજ્યકક્ષાના મંત્રીના શપથ લીધા મોરબીના ધારાસભ્યના કાંતિ અમૃતિયાએ રાજ્યકક્ષાના મંત્રીના શપથ લીધા હતા. તેઓ કડવા પાટીદાર સમાજનો ચહેરો છે. છ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અર્જુન મોઢવાડિયાએ લીધા કેબિનેટ મંત્રી પદના શપથ = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સ્વરૂપજી ઠાકોરે રાજ્યકક્ષાના મંત્રીના શપથ લીધા વાવથી ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે રાજ્યકક્ષાના મંત્રીના શપથ લીધા હતા. ડીસાથી ધારાસભ્ય પ્રવીણ માળીએ રાજ્યકક્ષાના મંત્રીના પદના શપથ લીધા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પી.સી.બરંડાએ રાજ્યકક્ષાના મંત્રીના શપથ લીધા નિવૃત આઈપીએસ અધિકારી પી.સી.બરંડાએ રાજ્યકક્ષાના મંત્રી પદના શપથ લીધા હતા. અરવલ્લીના ભીલોડાથી ધારાસભ્ય છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ધારાસભ્ય ત્રિકમ છાંગાએ રાજ્યકક્ષાના મંત્રીના શપથ લીધા હતા કચ્છ જિલ્લાના અંજારથી ધારાસભ્ય ત્રિકમ છાંગાએ રાજ્યકક્ષાના મંત્રી પદના શપથ લીધા હતા. તેઓ આહિર સમાજનો ચહેરો છે. તેઓ કચ્છ જિલ્લા પંચાયતના ચેરમેન રહી ચૂક્યા
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ધારાસભ્ય નરેશ પટેલ કેબિનેટ મંત્રીના શપથ લીધા હતા નવસારીની ગણદેવીથી ધારાસભ્ય નરેશ પટેલ કેબિનેટ મંત્રીના શપથ લીધા હતા. અગાઉ મંત્રી તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તે અનુસૂચિત જનજાતિમાંથી આવે છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જીતુ વાઘાણીએ કેબિનેટ મંત્રીના શપથ લીધા હતા ભાવનગર પશ્ચિમથી ધારાસભ્ય જીતુ વાઘાણીએ કેબિનેટ મંત્રીના શપથ લીધા હતા. તેઓ અગાઉ મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. તેમણે બી.કોમ, એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે. તે લેઉવા પાટીદાર સમાજનો ચહેરો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. તેઓ સુરતના મજુરાથી ધારાસભ્ય છે. સૌથી નાની વયે રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આ મંત્રીઓને બાકાત કરાયા મંત્રીમંડળમાંથી રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુબેરભાઈ ડિંડોર, મૂળુભાઈ બેરા, ભાનુબેન બાબરિયા, જગદીશ વિશ્વકર્મા, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, કુંવરજીભાઈ હળપતિ, બચુ ખાબડની મંત્રી મંડળમાંથી બાદબાકી કરાઈ હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
નવા મંત્રીમંડળમાં જ્ઞાતિ સમીકરણ મુખ્યમંત્રી સહિત આઠ પાટીદાર મંત્રીને સ્થાન મળ્યું છે. OBCના આઠ ધારાસભ્ય, ચાર આદિવાસી નેતાઓ, અનુસૂચિત જાતિના ત્રણ ધારાસભ્ય, એક અનાવિલ બ્રાહ્મણ કનુભાઈને સ્થાન મળ્યું છે. જૈન સમાજમાંથી હર્ષ સંઘવીને સ્થાન મળ્યું છે. ક્ષત્રિય સમાજમાંથી રીવાબા જાડેજાને સ્થાન મળ્યું છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર બે આંદોલનકારીને સ્થાન મળ્યું ન હતું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
26 ધારાસભ્યને મંત્રીના શપથ લેવા સૂચના અપાઈ અત્યાર સુધીમાં 26 ધારાસભ્યને મંત્રીના શપથ લેવા સૂચના અપાઈ છે. ત્રિકમ છાંગા, સ્વરૂપજી ઠાકોર, પ્રવિણ માળી, ઋષિકેશ પટેલ, પી.સી.બરંડા, દર્શનાબેન વાઘેલા,કાંતિલાલ અમૃતિયા, કુંવરજી બાવળિયા, રીવાબા જાડેજા, અર્જુન મોઢવાડિયા, ડૉ. પ્રદ્યુમન વાજા, કૌશિક વેકરિયા, પરસોત્તમ સોલંકી, જીતુ વાઘાણી, રમણ સોલંકી, કમલેશ પટેલ, સંજયસિંહ મહિડા, રમેશ કટારા, મનિષાબેન વકીલ, ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા, હર્ષ સંઘવી, ડૉ. જયરામ ગામિત, નરેશભાઈ પટેલ, કનુભાઈ દેસાઈનો પણ મંત્રી મંડળમાં સમાવેશ કરાયો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
નવી સરકારમાં નવા 19 ચહેરાઓનો સમાવેશ કરાયો ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રી મંડળમાં 26 સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલની જૂની સરકારમાંથી છ મંત્રીઓ રિપીટ કરાયા હતા. નવી સરકારમાં નવા 19 ચહેરાઓનો સમાવેશ કરાયો હતો. ગઈકાલે રાજીનામું આપનાર છ મંત્રીના રાજીનામા નામંજૂર કરાયા હતા. જૂની સરકારના 10 મંત્રીઓને રિપીટ કરાયા ન હતા. નવી સરકારમાં કચ્છ- સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી નવ ધારાસભ્યનો મંત્રી મંડળમાં સમાવેશ કરાયો હતો. મધ્ય ગુજરાતના છ ધારાસભ્યનો મંત્રી મંડળમાં સમાવેશ કરાયો છે. દક્ષિણ ગુજરાતના પાંચ ધારાસભ્યનો મંત્રી મંડળમાં સમાવેશ કરાયો છે. ઉત્તર ગુજરાતના ચાર ધારાસભ્યનો મંત્રી મંડળમાં સમાવેશ કરાયો છે. અમદાવાદ શહેરમાંથી મુખ્યમંત્રી સહિત બેનો મંત્રી મંડળમાં સમાવેશ કરાયો છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
છ પાટીદાર મંત્રી, OBCના સાત MLAને પણ સ્થાન ગુજરાતની નવી સરકારમાં મુખ્યમંત્રી સહિત છ પાટીદાર મંત્રી, OBCના સાત MLAને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તે સિવાય ચાર આદિવાસી નેતાઓને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જાણો કોને શપથ માટે આવ્યો ફોન? અંકલેશ્વરથી ઈશ્વરસિંહ પટેલ, રમેશ કટારાને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. નવા મંત્રી મંડળમાં ચાર આદિવાસી નેતાઓનો સમાવેશ કરાયો છે. પી.સી.બરંડા, જયરામ ગામિત અને નરેશ પટેલનો સમાવેશ કરાયો છે. ભિલોડા, નિઝર અને ગણદેવીથી આદિવાસી ધારાસભ્યને સ્થાન આપવામાં આવ્યું છે.
તે સિવાય ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, અર્જુન મોઢવાડિયા, કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજા, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા, વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, દર્શનાબેન વાઘેલા, જીતુ વાઘાણી, કચ્છથી ત્રિકમ છાંગા, જયરામ ગામિત, જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાને શપથ માટે ફોન આવ્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
નવા પદનામિત મંત્રીઓને ફોન કરીને જાણ કરવામાં આવી રહી છે નવા પદનામિત મંત્રીઓને ફોન કરીને જાણ કરવામાં આવી રહી છે. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, અર્જુન મોઢવાડિયા અને કોડીનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજાને પણ શપથ માટે ફોન કરવામાં આવ્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પાંચ મંત્રીઓના રાજીનામા કર્યા નામંજૂર ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 16 પૈકી 6 મંત્રીઓ રિપીટ કરાયા હતા. ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, પરસોતમ સોલંકી, હર્ષ સંઘવી મંત્રી મંડળમાં યથાવત રહેશે. રાજ્ય મંત્રી કેબિનેટ મંત્રી તરીકે પ્રમોટ થશે તેને જ શપથ લેવાના રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચ મંત્રીઓના રાજીનામા નામંજૂર કર્યા હતા. હવે ચાર મંત્રીઓના રાજીનામા નામંજૂર થતા ફરીથી શપથ લેવા પડશે નહીં. માત્ર બે મંત્રીઓ કેબિનેટમાં પ્રમોટ થતા શપથ લેવા પડશે. આજે શપથ ગ્રહણ સમારોહમાં 21 મંત્રીઓ જ શપથ લેશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
નવા મંત્રીમંડળમાં 25થી 26 સભ્ય હશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળમાં 25થી 26 સભ્ય સામેલ હશે. નવા મંત્રી મંડળમાં છ જૂના સાથીઓનો સમાવેશ કરાશે. કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા,પ્રફુલ્લ પાનસેરિયા, પરસોત્તમ સોલંકી, હર્ષ સંઘવીને સ્થાન મળવાનું નક્કી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જૂના 16 મંત્રીઓમાંથી 10ની બાદબાકીની શક્યતા છે જૂના 16 મંત્રીઓમાંથી 10ની બાદબાકીની શક્યતા છે. ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ કેબિનેટ મંત્રીના શપથ લેશે. મંત્રી મંડળમાં 10 કેબિનેટ મંત્રીઓને સ્થાન મળી શકે છે. મંત્રી મંડળમાં 15 રાજ્ય મંત્રીઓને સ્થાન મળી શકે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કનુભાઈ દેસાઈને ફરી એકવાર મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે નવા મંત્રી મંડળમાં છ જૂના સાથીઓનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતા છે. કનુભાઈ દેસાઈને ફરી એકવાર મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. ઋષિકેશ પટેલ ફરી એકવાર કેબિનેટ મંત્રી તરીકે શપથ લેશે. કુંવરજી બાવળિયા ફરી એકવાર કેબિનેટ મંત્રી તરીકેના શપથ લેશે. હર્ષ સંઘવી પ્રમોશન સાથે ફરી એકવાર મંત્રી મંડળમાં સામેલ થશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સરકારના છ મંત્રીઓને કરાયા રિપીટ મંત્રીમંડળના વિસ્તરને લઇને સરકારના પાંચ મંત્રીઓને ફોન આવ્યો છે. ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, કુંવરજી બાવળિયા, પ્રફુલ્લ પાનસેરિયા, પરસોત્તમ સોલંકી હર્ષ સંઘવી નો સમાવેશ થાય છે.ઉલ્લેખનિય છે કે, ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રીના શપથ લેશે, ઉપરાંત કનુભાઈ દેસાઈ,કુંવરજી બાવળિયા,પરસોત્તમ સોલંકી, પ્રફુલ્લ પાનસેરિયા કેબિનેટ મંત્રીના શપથ લેશે. અગાઉની સરકારના છ મંત્રીઓને રિપીટ કરવા આવી ચૂક્યા છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણની એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણની એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે મને પાર્ટી પાસે કોઈ અપેક્ષા નથી. મને હજુ સુધી કોઈ ફોન આવ્યો નથી. અન્ય કોઈને ફોન આવ્યા કે નહીં તે અંગે દર્શાવી અજાણતા. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે હજુ સુધી ફોન આવ્યો નથી. અન્ય ધારાસભ્યોને ફોન શરૂ થયો કે નહીં તે અંગે હું અજાણ છું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભૂપેન્દ્ર પટેલ સરકારનું 25 સભ્યનું મંત્રી મંડળનું કદ હોવાની શક્યતા ભૂપેન્દ્ર પટેલ સરકારનું 25 સભ્યનું મંત્રી મંડળનું કદ હોવાની શક્યતા છે. નવા મંત્રી મંડળમાં 10 કેબિનેટ મંત્રી હોવાની શક્યતા છે. નવા મંત્રી મંડળમાં 15 રાજ્ય મંત્રી હોવાની શક્યતા છે. 25 જેટલા મંત્રીને શપથ લેવડાવાય તેવી શક્યતા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જાણો કોને આવ્યા ફોન ? મંત્રી મંડળમાં શપથ લેવા ફોન આવવાની શરૂઆત થઈ ગઇ છે. પ્રફુલ્લ પાનસેરિયા, કુંવરજી બાવળિયા, પરસોત્તમ સોલંકીને મુખ્યમંત્રીએ ફોન કરી જાણકારી આપી હતી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી ત્રણ ધારાસભ્યને મંત્રી બનવાનું નક્કી છે. પ્રફુલ્લ પાનસેરિયા, કુંવરજી બાવળિયા, પરસોતમ સોલંકીને ફોન આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણેય ધારાસભ્યને ફોન કરી જાણકારી આપી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
9 વાગ્યા બાદ પદનામિત મંત્રીઓની જાહેરાત થશે 9 વાગ્યા બાદ પદનામિત મંત્રીઓની જાહેરાત થશે. જૂના મંત્રીમંડળમાંથી 8થી 10 સભ્યનો સમાવેશ શક્ય છે. કેબિનેટ કક્ષાના 10 મંત્રી શપથ લે તેવી સંભાવના છે. 9 વાગ્યા બાદ જેને મંત્રી બનાવાના હશે તેને સૂચના આપવામાં આવશે. જે.પી.નડ્ડા અને સી.આર.પાટીલ શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
9 વાગ્યા બાદ પદનામિત મંત્રીઓની જાહેરાત થશે 9 વાગ્યા બાદ પદનામિત મંત્રીઓની જાહેરાત થશે. જૂના મંત્રીમંડળમાંથી 8થી 10 સભ્યનો સમાવેશ શક્ય છે. કેબિનેટ કક્ષાના 10 મંત્રી શપથ લે તેવી સંભાવના છે. 9 વાગ્યા બાદ જેને મંત્રી બનાવાના હશે તેને સૂચના આપવામાં આવશે. જે.પી.નડ્ડા અને સી.આર.પાટીલ શપથગ્રહણ સમારોહમાં ઉપસ્થિત રહેશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
નવા મંત્રીમંડળના શપથ ગ્રહણનું કાઉન્ટડાઉન શરૂ નવા મંત્રીમંડળના શપથ ગ્રહણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મહાત્મા મંદિરમાં શપથ ગ્રહણ કાર્યક્રમની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. ગવર્નર આચાર્ય દેવવ્રતજી મંત્રીઓને શપથ લેવડાવશે. 25 જેટલા મંત્રીને શપથ લેવડાવાય તેવી શક્યતા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
નવા મંત્રીમંડળના શપથ ગ્રહણનું કાઉન્ટડાઉન શરૂ નવા મંત્રીમંડળના શપથ ગ્રહણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મહાત્મા મંદિરમાં શપથ ગ્રહણ કાર્યક્રમની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે. ગવર્નર આચાર્ય દેવવ્રતજી મંત્રીઓને શપથ લેવડાવશે. 25 જેટલા મંત્રીને શપથ લેવડાવાય તેવી શક્યતા છે.