'Chintan Shivir' Live Updates: નર્મદાના કેવડિયામાં રાજ્ય સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિર, મુખ્યમંત્રી મંત્રીઓ સાથે વોલ્વો બસ મારફતે થયા રવાના

આ શિબિરમાં તમામ જિલ્લાના કલેક્ટર અને ડીડીઓ પણ ઉપસ્થિત રહેશે

Advertisement

gujarati.abplive.com Last Updated: 19 May 2023 11:03 AM

બ્રેકગ્રાઉન્ડ

નર્મદાઃ આજથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેવડિયામાં ચિંતન શિબિર યોજાશે. આ શિબિરમાં તમામ જિલ્લાના કલેક્ટર અને ડીડીઓ પણ ઉપસ્થિત રહેશે. કેન્દ્રના સિનિયર અધિકારીઓ અને હસમુખ અઢિયા માર્ગદર્શન આપશે. આરોગ્ય, પોષણ,...More

મંત્રીઓ અને અધિકારીઓ નવ વોલ્વો બસ મારફતે એકતા નગર પહોંચશે

ગાંધીનગરથી મંત્રી મંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી સેન્ટર ખાતેથી મુખ્યમંત્રી અને મંત્રીઓ માટે એક વોલ્વો ઉપરાંત મુખ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ સચિવો માટે ૪ વોલ્વો, ઉત્તર ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે અમદાવાદ સર્કિટ હાઉસ થી તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓના અધિકારીઓ માટે વડોદરાથી, દક્ષિણ ગુજરાત માટે સુરતથી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ માટે રાજકોટથી એમ તમામ મંત્રીઓ અને અધિકારીઓ નવ વોલ્વો બસ મારફતે ૨૧૮ જેટલા લોકો બપોરે એકતા નગર પહોંચશે.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.