હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં આગ લાગતા ચાર ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સાથે આઇસીયુમાં સારવાર લઈ રહેલા 8 દર્દીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. દર્દીઓને બારીમાંથી રેસ્ક્યૂ કરાયા હતા. આગને પગલે હોસ્પિટમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.
જામનગરઃ જી.જી. હોસ્પિટલના ICUમાં લાગી આગ, 8 દર્દીઓને ખસેડાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Aug 2020 04:28 PM (IST)
ઇકો મશિનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
NEXT
PREV
જામનગરઃ શહેરની જી. જી. હોસ્પિટલના આઈસીયુમાં આગની ઘટના બની છે. 8 દર્દીઓને ત્યાંથી ખસેડવામાં આવ્યા છે. તેમજ હાલ, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. ઇકો મશિનમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ઘટનાને પગલે કમિશનર અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા છે.
હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં આગ લાગતા ચાર ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સાથે આઇસીયુમાં સારવાર લઈ રહેલા 8 દર્દીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. દર્દીઓને બારીમાંથી રેસ્ક્યૂ કરાયા હતા. આગને પગલે હોસ્પિટમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.
હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં આગ લાગતા ચાર ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સાથે આઇસીયુમાં સારવાર લઈ રહેલા 8 દર્દીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. દર્દીઓને બારીમાંથી રેસ્ક્યૂ કરાયા હતા. આગને પગલે હોસ્પિટમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -