સુરેન્દ્રનગરઃ વિરમગામ લખતર હાઇવે ઉપર અકસ્માત સર્જાયો છે. કન્ટેનર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વિરમગામ લખતર વચ્ચે અકસ્માતમાં 4ના  મોત નીપજ્યા છે. અન્ય  વ્યક્તિને ગંભીર ઇજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર શિવ શાહ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર માં 2 મહિલા એક બાળક અને એક પુરુષના મોત નીપજ્યા છે. અન્ય 3 વ્યક્તિને ગંભીર ઇજા  ઘાયલોની હાલત અત્યંત ગંભીર છે. 


વધુ વિગતો આવી રહી છે.