Coronavirus Cases LIVE: જુલાઈ મહિનામાં દેશમાં કેટલા લોકોને રસીના ડોઝ અપાયા ?

ગુજરાતમાં ૧૮ જુલાઇ બાદ કોરોનાથી એકપણ વ્યક્તિનું મૃત્યુ નોંધાયું નથી.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 01 Aug 2021 04:31 PM

બ્રેકગ્રાઉન્ડ

ગુજરાતમાં એક સમયે એવી સ્થિતિ હતી કે પ્રત્યેક દિવસે ૧૩૦૦થી વધુ કેસ નોંધાતા હતા. જુલાઇના પ્રારંભે રાજ્યમાં ૨૭૯૪ એક્ટિવ કેસ હતા. રાજ્યમાં હાલ ૨૫૨ એક્ટિવ કેસ છે જ્યારે ૬ દર્દી...More

જુલાઈમાં 13 કરોડથી વઘારે લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા