રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. અમદાવાદ કોર્પોરેશનમાં 112, સુરત કોર્પોરેશનમાં 81, વડોદરા કોર્પોરેશનમાં 74, રાજકોટ કોર્પોરેશનમાં 45, વડોદરામાં 12, આણંદમાં 11, સાબરકાંઠામાં 10 કેસ નોંધાયા હતા.
ભાવનગર, છોટા ઉદેપુર અને નર્મદામાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નહોતો. રાજ્યમાં 9,41,602 લોકોનોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મળી ચુક્યો છે. જ્યારે 1,97,352 લોકોએ બીજો ડોઝ પણ લીધો છે. અત્યાર સુધીમાં 60 વર્ષથી વધુની ઉંમરના 56,489 લોકોએ રસી લીધી છે.
રાશિફળ 3 માર્ચ: આ 5 રાશિના જાતકોની આવક કરતાં વધી શકે છે ખર્ચ, જાણો શું કહે છે તમારું રાશિફળ