= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભાજપ વનવાસી કહીને તમારી ઓળખ ભુલાવી રહ્યા છેઃ રાહુલ ગાંધી જંગલ જમીન અને પર્યાવરણ વિષે આદિવાસીઓ જેટલું કોઈ જાણતું નથી. ભાજપ તમને આદિવાસી નહીં પણ વનવાસી કહીને તમારી ઓળખ ભુલાવી રહ્યા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આદિવાસીઓ સાથે મારો અને મારા પરિવારનો જૂનો સંબંધઃ રાહુલ ગાંધી આદિવાસીઓ સાથે મારો અને મારા પરિવારોનો બહુજ જૂનો પારિવારિક સબંધ છે. હું નાનો હતો ત્યારે મારી દાદીએ મને એક ચોપડી આપી અને મને જણાવ્યું કે આદિવાસીઓ ભારત દેશના પહેલા અને અસલી માલિક છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દેશમાંથી નફરતને ખતમ કરવા માટે ભારત જોડો યાત્રાઃ રાહુલ ગાંધી દરેક જાતિ અને ધર્મના લોકો ઉત્સાહ અને ઉમંગથી જોડાય છે અને અમે સૌ આ દેશમાંથી નફરતને ખતમ કરવા આ યાત્રા કરી રહ્યા છીએ.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મતદારને મળવા જવું એ પણ તીર્થયાત્રાઃ મોદી = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બે દશકમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી છે બે દશકમાં ભરૂચ જિલ્લાના ઉદ્યોગોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી છે. 20 વર્ષની અંદર ભરૂચ અને ગુજરાત બદલાયું છે. ફર્ટીલઇઝર, કેમિકલ, દવાઓની મોટામાં મોટી કંપનીઓ ભરૂચમાં છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પીએમ મોદીએ ભરૂચના જંબુસરમાં ચૂંટણી સભા સંબોધી આજે પીએમ મોદીએ સુરેન્દ્રનગરના દૂધરેજ બાદ ભરૂચના જંબુસરમાં ચૂંટણી સભા સંબોધી. જ્યા તેમણે કહ્યું કોરોના કાળમાં ભરૂચમાં બનેલી દવાએ દુનિયામાં અનેક લોકોના જીવ બચાવ્યા છે. એક જમાનામાં ભૂરચ જિલ્લામાં ગરીબોના રાશનકાર્ડ પણ લૂંટી લેવાતા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
જામનગર એરપોર્ટ પર કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ભાજપના ઉમેદવાર રીવા બા અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે મુલાકાત કરી હતી = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ચૂંટણીમાં ભાજપની કારમી હાર થશે વિધાનસભાની ચૂંટણી અગાઉ અરવિંદ કેજરીવાલે મોટો દાવો કર્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં 38 ટકાથી ઓછા મત મળશે. આ ચૂંટણીમાં કોગ્રેસને પાંચથી ઓછી બેઠકો મળશે. ગુજરાતમાં 27 વર્ષ બાદ સત્તા પરિવર્તન થશે. કોગ્રેસ રેસની બહાર છે, મત આપવો બેકાર છે. ગુજરાતમાં ભાજપ અને આપ વચ્ચે ચૂંટણી છે. ચૂંટણીમાં ભાજપની કારમી હાર થશે. આપને 92થી વધુ બેઠકો જીતવાનો કેજરીવાલે દાવો કર્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડાપ્રધાન મોદીએ કહ્યું કે અઘરા કામ કરવા માટે જ મને બેસાડ્યો છે વડાપ્રધાન મોદીએ કહ્યું કે અઘરા કામ કરવા માટે જ મને બેસાડ્યો છે. 10 વર્ષ અગાઉ ગુજરાતમાં 24 કલાક વીજળી પહોંચી ગઇ છે. ડેરી સેક્ટરમાં સુરેન્દ્રનગર જિલ્લાએ મોટો પ્રભાવ ઉભો કર્યો છે. 24 કલાક વિજળીથી દૂધને સાચવવામાં અને દૂધની ક્વોલિટી સારી થઇ છે. આજે ગુજરાતમાં લગભગ પોણા બસો લાખ મેટ્રિક ટન દૂધનું ઉત્પાદન થાય છે. સુરસાગર ડેરી તો સુખસાગર ડેરી થઇ ગઇ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આ ચૂંટણી અમે નહી, ગુજરાતની જનતા લડી રહી છે વડાપ્રધાન મોદીએ કહ્યું કે નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે. નામ લીધા વિના વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જેમને પદ પરથી જનતાએ હટાવ્યા તેઓ આજે યાત્રા કરી રહ્યા છે. નર્મદા વિરોધીઓને સજા કરવા માટે આ ચૂંટણી બનવી જોઇએ. નર્મદા વિરોધીઓની સાથે યાત્રા કરી રહ્યા છે. ઝાલાવાડની ધરતી પર તપસ્વી સંતોના આશીર્વાદ મળ્યા છે. સંતોએ મને ભવ્ય વિજયની શુભકામના આપી છે. મુખ્યમંત્રી હતો ત્યારે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં છાશવારે આવતો હતો. સુરેન્દ્રનગરની જનતાએ ભાજપની સરકાર બનાવવાનું નક્કી કરી લીધું છે. આ ચૂંટણી અમે નહી, ગુજરાતની જનતા લડી રહી છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડાપ્રધાન મોદી દૂધરેજમાં સભા સંબોધશે વડાપ્રધાન મોદી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. પીએમ મોદીની આજે ત્રણ જનસભા યોજાશે. તેઓ દૂધરેજમાં પહોંચ્યા છે. પીએમની સભામાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દહેગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર કામિનીબા રાઠોડ ફોર્મ પરત ખેંચી શકે છે દહેગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર કરનાર કામિનીબા રાઠોડ ફોર્મ પરત ખેંચી શકે છે. દહેગામ વિધાનસભા બેઠક પર કામિનીબા રાઠોડે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જો કે આજે બીજા તબક્કાનો ચૂંટણી માટે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારે કામિનીબા આજે ફોર્મ પરત ખેંચી શકે છે. કામિનીબા રાઠોડ પૂર્વ ધારાસભ્ય છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ધાકધમકી આપતા લોકોથી નહી ડરવાની હીરા સોલંકીની અપીલ રાજુલા વિધાનસભા બેઠક ભાજપના ઉમેદવાર હીરા સોલંકીએ ધાકધમકી આપતા લોકોથી નહીં ડરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે ધાક ધમકી આપતા હોય તેવા લોકોથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ડરવાની જરૂર નથી. ખૂબ સારા મતોથી જીતવા જઈ રહ્યા છીએ. ધાક ધમકી આપવા અહીંયા જે લોકો નીકળ્યા છે.તે લોકોના ડબ્બા હું ગુલ કરી કાઢવાનો છું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. આજે 93 બેઠક પર બીજા તબક્કાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો ટકરાશે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે કુલ ૧૧૧૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અમરેલીમાં રોડ શો કરશે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાંજે પાંચ વાગ્યે અમરેલીમાં રોડ શો કરશે. તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઉમરગામ, કપરાડા અને ધરમપુરામાં રોડ શો યોજાશે. તો આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા પણ ચૂંટણી પ્રચારમાં જોડાશે.