જૂનાગઢ : 75માં સ્વતંત્ર પર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજયને સંબોધન, જાણો શું કરી મહત્વની જાહેરાત

રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ (independence day) ની ઉજવણી આજે જૂનાગઢમાં થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી PTC ગ્રાઉન્ડમાં તિરંગો ફરકાવી કર્યું ધ્વજ વંદન

gujarati.abplive.com Last Updated: 15 Aug 2021 02:30 PM

બ્રેકગ્રાઉન્ડ

આજે દેશ 75માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યો છે.  રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વ (independence day) ની ઉજવણી આજે જૂનાગઢમાં થઈ રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી PTC ગ્રાઉન્ડમાં તિરંગો ફરકાવી કર્યું ધ્વજ...More

સ્વતંત્ર પર્વની ઉજવણીના અવસરે કોરોના વોરિયર્સ વિશે CM રૂપાણીએ કરી આ વાત

CMએ પોતાના સંબોધનમાં કહ્યું કે, "કોરોનાની બીજી લહેર સિસ્ટમ માટે પડકારરૂપી જેની વચ્ચે પણ અડગ નિષ્ઠાથી સેવા આપતા રહેતા કોરોના વોરિયર્સની સેવા અનન્ય છે"


ગુજરાતમાં  કોરોના સામે મુકાબલો કપો હતો, કોરોન ના કપરા કાળમાં આપણે મર્યાદિત નિયંત્રણ વચ્ચે  લડાઈ લડી.સૌ કોઈ કોરોના વોરિયર્સને અભિનંદ અને તેમનો ઋણ સ્વીકારું છું".


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાથી મૃત્ય પામેલા મૃતકોને પણ વીર શહીદો સાથે શ્રદ્ધાજલિ પાઠવતા કહ્યું કે, "મૃત્યુ પામેલા તમામ નાગરિકોને શ્રધાંજલિ આપું છું".