જૂનાગઢમાં વરસાદ પછી ગીરનાર પર્વત પર સર્જાયા નયન રમ્ય દ્રશ્યો, તસવીરો જોઇ થઈ જશો ખુશ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
ઉપલા દાતાર, ગીરનાર પર્વત ઉપર ઝરણાં વહેતાં થતા નયન રમ્યો દ્રશ્ય જોવા મળ્યા છે. ભવનાથ જટાશંકર મહાદેવ મંદીર જગ્યા પાસે વહેતા પાણી વહેતા થયા છે.
NEXT
PREV
જૂનાગઢઃ ગઈકાલથી ગીરનાર અને ઉપલા દાતારના પહાડો પર વરસાદ પડતાં પહાડોમાંથી ઝરણાં વહેતા થયા છે. ઉપલા દાતાર, ગીરનાર પર્વત ઉપર ઝરણાં વહેતાં થતા નયન રમ્યો દ્રશ્ય જોવા મળ્યા છે. ભવનાથ જટાશંકર મહાદેવ મંદીર જગ્યા પાસે વહેતા પાણી વહેતા થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -