શિવરાત્રીનાં દિવસે રવાડી નીકળે છે. અને મૃગીકુંડમાં સ્નાન કરી મેળો પૂર્ણ કરે છે. આ મેળો આધ્યાત્મિક મેળો છે. આ મેળામાં ભારત સાધુ-સંતો અને અનુયાયીઓ આવે છે. એટલું જ નહીં મેળામાં વિદેશથી પણ લોકો આવે છે.
Junagadh: કોરોનાને કારણે મહાશિવરાત્રીનો મેળો મોકૂફ, સાધુ-સંતો અને અધિકારીઓની બેઠકમાં નિર્ણય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
જૂનાગઢમાં વર્ષોથી યોજાતા મહાશિવરાત્રીના મેળાને આ વખતે કોરોના મહામારીનું ગ્રહણ લાગ્યું છે અને કોરોના મહામારીના ધ્યાને લઈને મહાશિવરાત્રીનો મેળો રદ્દ કરાયાનો કલેક્ટરનો નિર્ણય છે.
NEXT
PREV
જૂનાગઢમાં વર્ષોથી યોજાતા મહાશિવરાત્રીના મેળાને આ વખતે કોરોના મહામારીનું ગ્રહણ લાગ્યું છે અને કોરોના મહામારીના ધ્યાને લઈને મહાશિવરાત્રીનો મેળો રદ્દ કરાયાનો કલેક્ટરનો નિર્ણય છે. આ પહેલા પરિક્રમા પણ રદ કરાઈ હતી. જાણવીએ કે આ મેળો 7 માર્ચથી યોજાવાનો હતો. શિવરાત્રીનાં મેળાનું અનેરૂ મહત્વ છે. માત્ર ભારતનાં જ નહીં પરંતુ વિદેશમાંથી જ પણ લોકો અહીં આવે છે.
શિવરાત્રીનાં દિવસે રવાડી નીકળે છે. અને મૃગીકુંડમાં સ્નાન કરી મેળો પૂર્ણ કરે છે. આ મેળો આધ્યાત્મિક મેળો છે. આ મેળામાં ભારત સાધુ-સંતો અને અનુયાયીઓ આવે છે. એટલું જ નહીં મેળામાં વિદેશથી પણ લોકો આવે છે.
શિવરાત્રીનાં દિવસે રવાડી નીકળે છે. અને મૃગીકુંડમાં સ્નાન કરી મેળો પૂર્ણ કરે છે. આ મેળો આધ્યાત્મિક મેળો છે. આ મેળામાં ભારત સાધુ-સંતો અને અનુયાયીઓ આવે છે. એટલું જ નહીં મેળામાં વિદેશથી પણ લોકો આવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -