Azadi Ka Amrut Mahotsav LIVE: પીએમ મોદીએ દાંડી યાત્રાનો કરાવ્યો પ્રારંભ, માતા હિરાબાને મળવા જાય તેવી શક્યતા

PM Modi Azadi Ka Amrut Mahotsav LIVE Updates: દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રંસગે પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદથી આઝાદી કા અમૃત મહોત્સવને લીલીઝંડી આપી દીધી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 12 Mar 2021 09:32 AM

બ્રેકગ્રાઉન્ડ

PM Modi Azadi Ka Amrut Mahotsav LIVE Updates: દેશની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રંસગે પીએમ નરેંદ્ર મોદીએ અમદાવાદથી આઝાદી કા અમૃત મહોત્સવને લીલીઝંડી આપી દીધી છે....More

માતા હિરાબાને મળી શકે છે પીએમ મોદી

પીએમ મોદીએ ગાંધી આશ્રમથી દાંડીયાત્રાનો પ્રારંભ કરાવી દીધો છે, હવે સુત્રો તરફથી માહિતી મળી રહી છે કે પીએમ ગુજરાતના આ પ્રવાસ દરમિયાન પણ ફરી એકવાર માતા હિરાબાના આશીર્વાદ લેવા જાય તેવી શક્યતા છે.