= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પીએમ મોદીએ મહા આરતીમાં લીધો ભાગ = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અંબાજી મંદિર પહોંચ્યા PM મોદી પીએમ મોદીની સભા પુરી કરી અંબાજી મંદિર પહોચ્યા હતા. અંહી તેમણે મા અંબાની પૂજા કરી આશિર્વાદ લીધા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બનાસકાંઠા જિલ્લામાં દિવાળી જેવો માહોલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાની ધરતી પર પહોંચી ચૂક્યા છે અને 2700 કરોડ રૂપિયાના ખર્ચે તારંગા હિલ-અંબાજી -આબુરોડ બ્રોડગેજ લાઈનનું ખાતમુહૂર્ત કરવાના હોઇ બનાસકાંઠા જિલ્લામાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. નરેન્દ્ર મોદી હેલીપેડથી સભા સ્થળે પહોંચતા રસ્તામાં દાંતાના મોટા સડા ગામે તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સ્થાનિક આદિવાસ લોકોએ પરંપરાગત નૃત્ય કરી પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ રેલ્વે લાઈન માટે વર્ષોથી બનાસકાંઠા જિલ્લા વાસીઓની માંગણી હતી ત્યારે હવે આ સપનું પૂર્ણ થતા જિલ્લા વાસીઓમાં આનંદો છવાયો છે અને આ રેલ્વે લાઈન શરૂ થતા અહીં આજુબાજુના અનેક ગામડાના લોકોને રોજગારી મળશે અને તેનાથી મોટો ફાયદો થશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM મોદી અંબાજી ખાતે મહાઆરતીમાં લેશે ભાગ પીએમ મોદી બનાસકાંઠામાં 7908 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગૌ માતા-ગૌ વંશના નિભાવ માટેની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો આદ્યશક્તિ ધામ અંબાજીથી પ્રારંભ કરાવશે. વિવિધ આવાસ યોજના અંતર્ગત 61805 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવશે. તારંગા હિલથી આબુ રોડ બ્રોડગેજ રેલવે લાઇનનું PM ભૂમિપૂજન કરશે. અંબાજી ખાતે જાહેરસભામાં લોકાર્પણ અને ખાતમૂહર્ત બાદ PM અંબાજી મંદિર ખાતે વિશેષ પુજા વિધિ કરશે અને ગબ્બર ખાતે મહાઆરતીમાં ભાગ લેશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના ફેઝ-2માં અમદાવાદને ગાંધીનગર સાથે જોડાશે વડાપ્રધાન મોદીએ કહ્યું કે માલગાડીઓની સ્પીડ વધશે ત્યારે ગુજરાતના બંદરો વધુ ઝડપથી કામ કરી શકશે. ગુજરાતના દરિયાકાંઠાને સૌથી વધુ ફાયદાની સંભાવના છે. છેલ્લા આઠ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અમે જન આશાઓથી જોડ્યા છે. બાળકોને મેટ્રો સ્ટેશન અને મેટ્રોની વ્યવસ્થા દેખાડવી જોઇએ. મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના ફેઝ-2માં અમદાવાદને ગાંધીનગર સાથે જોડાશે. વંદે ભારત ટ્રેન વધુમાં વધુ સાડા પાંચ કલાકમાં ગાંધીનગરથી મુંબઇ પહોંચાડી દેશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્રધાનમંત્રીએ કાલુપુરથી દૂરદર્શન કેન્દ્ર સુધી મેટ્રો ટ્રેનની મુસાફરી કરી = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
'આવનારા દિવસોમાં અનેક ટ્વીન સિટીનો વિકાસ થશે' અમદાવાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું માર્મિક નિવેદન હું મુખ્યમંત્રી હતો ત્યારનો મલ્ટી લેવલ ટ્રાન્સપોસ્ટેશનનો વિચાર હતો. ત્યારની ભારત સરકારે સાથ ના આપતા ત્યારે થઈ ન શક્યું. હવે તમે મને દિલ્હી મોકલ્યો એટલે આ શક્ય બન્યું. ટ્વીન સિટીના વિકાસનું ઉત્તમ ઉદાહરણ ગાંધીનગર - અમદાવાદ છે. આવનારા દિવસોમાં અનેક ટ્વીન સિટીના વિકાસ થશે. આણંદ - નડિયાદ, ભરૂચ-અંકલેશ્વરનો વિકાસ થશે. હાલોલ - કાલોલ, સુરત-નવસારીનો પણ વિકાસ થશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગાંધીનગર રેલવે સ્ટેશન દુનિયાના કોઇ પણ એરપોર્ટથી ઓછું નથી વડાપ્રધાન મોદીએ કહ્યું હતુ કે ગાંધીનગર રેલવે સ્ટેશન દુનિયાના કોઇ પણ એરપોર્ટથી ઓછું નથી. આઠ વર્ષોમાં નાના શહેરોને એર કનેક્ટિવિટીથી જોડાયા છે. અમદાવાદ રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાની સ્વીકૃતિ આપી દીધી છે. અમદાવાદ આગામી 24 વર્ષમાં વિકસિત ભારતના નિર્માણને સુનિશ્વિત કરશે. ટ્વિન સિટીનો વિકાસ કેવી રીતે થાય છે તેનું ગાંધીનગર અમદાવાદ ઉત્તમ ઉદાહરણ છે. મહેસાણા કડી જેવા ટ્વિન સિટી ગુજરાતની ઓળખને વધુ સશક્ત કરશે. ગિફ્ટ સિટી હજારો લોકોને રોજગારી આપવાનું કેન્દ્ર બની ગયુ છે.
વડાપ્રધાને કહ્યું કે મારે અમદાવાદને આજે સો-સો સલામ કરવી છે. અમદાવાદમાં આટલો મોટો જનસાગર મે પ્રથમવાર જોયો છે. અમદાવાદીઓને મેટ્રો શું છે તેની બરાબર સમજણ છે. સૌથી વધુ આર્થિક લાભ કેવી રીતે થાય તે અમદાવાદનો માણસ નક્કી કરે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આત્મનિર્ભર થતા ભારત માટે આજે મહત્વનો દિવસ છે વડાપ્રધાન મોદીએ કહ્યું કે આત્મનિર્ભર થતા ભારત માટે આજે મહત્વનો દિવસ છે. વંદે ભારત ટ્રેનની તેજ રફતાનો આનંદ માણ્યો. કાલુપુર રેલવે સ્ટેશનથી કાલુપુર મેટ્રો સ્ટેશનથી હું થલતેજ પહોંચ્યો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મેટ્રો ટ્રેનના ફેઝ-1ને લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. જોકે, લોકો 2જી ઓક્ટોબરથી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. દુર્દર્શન મેટ્રો સ્ટેશન ખાતેથી મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. હવે મેટ્રો ટ્રેન 40 કિ.મી.ના રૂટ પર દોડશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડાપ્રધાન મોદીએ ટ્રેન વિશે માહિતી મેળવી હતી ગાંધીનગર-મુંબઇ વંદે ભારત ટ્રેનને વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી આપી હતી. ગાંધીનગર રેલવે સ્ટેશન પરથી વડાપ્રધાન મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ ટ્રેન વિશે માહિતી મેળવી હતી. વડાપ્રધાન મોદીએ ટ્રેનની સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડાપ્રધાન મોદીએ વંદે ભારત ટ્રેનને આપી લીલી ઝંડી = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડાપ્રધાન મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા વડાપ્રધાન મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીએ ગાંધીનગર-મુંબઇ વંદે ભારત ટ્રેનમાં નિરીક્ષણ કર્યું હતું. તેઓ વંદે ભારત ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પીએમ મોદી દાંડી કુટીર જશે ગાંધીનગર રેલવે સ્ટેશનથી વંદે ભારત ટ્રેનને પ્રસ્તાન કરાવે તે પહેલાં પીએમ મોદી દાંડી કુટીર જશે. મહાત્મા ગાંધી સાથે જોડાયેલ દાંડી કુટીર પીએમ મોદીના વિઝન પ્રોજેક્ટ પૈકીનો એક પ્રોજેકટ છે. અંદાજે 10 વાગ્યા બાદ દાંડી કુટીર જશે