PM Modi Gujarat Visit Live Updates: PM મોદીએ સ્મૃતિ વન મેમોરિયલનું કર્યું લોકાર્પણ, ભૂજમાં કર્યો રોડ શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય મુલાકાતના બીજા દિવસે કચ્છની મુલાકાત લેશે.

gujarati.abplive.com Last Updated: 28 Aug 2022 01:04 PM

બ્રેકગ્રાઉન્ડ

PM Narendra Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય મુલાકાતના બીજા દિવસે કચ્છની મુલાકાત લેશે. રવિવારે સવારે 10 કલાકે કચ્છમાં 'સ્મૃતિ વન મેમોરિયલ'નું ઉદ્ઘાટન કરશે. આ પછી શ્યામજી સવારે...More

વડાપ્રધાન મોદીએ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું

વડાપ્રધાન મોદીએ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતુ. ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સમર્પિત છે સ્મૃતિવન. ભૂજનો ભૂજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં આ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 50 ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે. રિયલ ટાઇમ ભૂકંપનો અનુભવ કરાવવા વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યુ છે.