LIVE:'કોંગ્રેસના કારણે કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના કબ્જામાં ગયો : PM મોદી

આજે, એક કૃતજ્ઞ રાષ્ટ્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી, સરદાર વલ્લભભાઈ પટેલને તેમની 150મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. 31 ઓક્ટોબરના રોજ, સમગ્ર દેશ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરી રહ્યો છે.

gujarati.abplive.comLast Updated: 31 Oct 2025 10:49 AM

બ્રેકગ્રાઉન્ડ

ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના એકતા નગરમાં એક ભવ્ય સમારોહ યોજાઇ રહ્યો છે.એકતા નગરમાં આયોજિત પરેડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સલામી લેશે. આ કાર્યક્રમ રાષ્ટ્રીય રાજધાની...More

દેશને નકસલવાદ મુક્ત કરીને જ રહીશું: PM મોદી

પીએમ મોદીએ નકસલવાદ પર પ્રચંડ પ્રહાર કર્યા, તેમણે આ અવસરે દેશને નકસલવાદથી  મુક્ત કરવાનો સંકલ્પ દોહરાવ્યો. તેમણે કહ્યું કે, “દરેક ઘૂસણખોરોને દેશમાંથી બહાર કાઢીશું,લોકતંત્રમાં મતભેદ હોય પણ મનભેદ ન હોવું જોઈએ. કેટલાક લોકો દેશહિતની જગ્યાએ પોતાના સ્વાર્થને ઉપર રાખે છે”દેશના દરેક પીએમનું મ્યુઝિયમ બનાવ્યું