Baba Dhirendra Shastri Darbar Live: અમદાવાદમાં બાબાના કાર્યક્રમને લઇને અસમંજસ, દરબાર યોજવા નથી મળી મંજૂરી

સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો એકઠ થયા હતા. આજે સુરતમાં તેમના દરબારનો બીજો દિવસ છે

gujarati.abplive.com Last Updated: 27 May 2023 12:00 PM

બ્રેકગ્રાઉન્ડ

Baba Dhirendra Shastri  Darbar સુરતમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારનો આજે બીજો દિવસ છે.સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકો એકઠ થયા હતા. આ દરમિયાન બાબાએ પોતાના પ્રવચનની શરુઆત...More

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી યજમાન પુરષોત્તમ શર્માના ઘરે કરશે ભોજન, આ પહેલા નિવાસસ્થાને કરાઇ વિશેષ પૂજા

બાગેશ્વરના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી યજમાન પુરષોત્તમ શર્મા અને તેમના પત્ની સુલોચના બેનના ઘરે આજે કઢીનો સ્વાદ માણશે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી માટે બુંદેલખંડની બારા નામની ખાસ વાનગી પણ તૈયાર કરવામાં આવશે.ધીરેન્દ્ર શાસ્ત્રી આગમન પહેલા યજમાનના ઘરે વિશેષ પૂજા રાખવામાં આવી હતી. બાઘેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપેલ ગદાની પણ પૂજા કરવામાં આવી હતી.