= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વિદેશી કંપનીઓ ભારતમાં કાર નિર્માણ કરી રહી છેઃPM મોદી હાઈબ્રીડ બેટરીના પ્લાન્ટના ઉદ્ધઘાટન બાદ પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું કે. “EVને પહેલા વિકલ્પ તરીકે જોવાતો હતો., EV હવે અનેક સમસ્યાઓનું નક્કર નિરાકરણ છે. ભારતના નવા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે, પાછલા વર્ષોમાં બનાવેલી નીતિઓ હવે કામ લાગે છે. મોબાઈલ નિર્માણ 2700 ટકાની વૃદ્ધિભારત-જાપાન વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય શરૂ કરશે. ભારત-જાપાન એકબીજાની જરૂરિયાત પૂર્ણ કરે છે.ભારત-જાપાનની દોસ્તી અતૂટ છે અને અતૂટ રહેશે, વોકલ ફોર લોકલને મંત્ર બનાવવા PM મોદીએ હાકલ કરી છે. 2027 સુધીમાં વિકસિત ભારત બનાવીને રહીશું”
= liveblogState.currentOffset ? 'center_block hidden' : 'center_block'">
Continues below advertisement
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મારૂતિ સુઝુકી છેલ્લા ચાર વર્ષથી દેશની સૌથી મોટી નિર્યાતકાર: PM મોદી ઇવી બેટરી પ્લાન્ટના ઉદઘાટન સમયે પીએમ મોદીએ કહ્યું કે, ઇવી બેટરીનું પ્રોડશન ભારત માટે જરૂરી બની ગયું છે. આ ઇલેક્ટ્રીક વાહન અનેક મુશ્કેલીનું સમાધાન છે. મારૂતિ સુઝુકી છેલ્લા ચાર વર્ષથી દેશની સૌથી મોટી નિર્યાતકાર મેડ ઈન ઈન્ડિયા લખેલી ઈવી કાર દુનિયાના દેશોમાં દોડશે, ઈવી કાર માટેની બેટરીનું નિર્માણ ભારતમાં જરૂરી હતું. ઈવી વાહનો અનેક સમસ્યાઓનું નક્કર નિરાકરણ છે,ઇ વી એમ્બ્યુલન્સ માટે પણ કેન્દ્રએ બજેટ નિર્ધાર કર્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આજનો દિવસ ભારત, જાપાનની મિત્રતા માટે નવો અધ્યાય: PM મોદી હાઈબ્રીડ બેટરીના પ્લાન્ટનું ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, આવનારા દિવસોમાં મારૂતિ એક નવી ઉડાન ભરશે, 2012માં મુખ્યમંત્રી સમયે મારૂતિને જમીન આપી હતી.વિઝન ત્યારે પણ આત્મનિર્ભર ભારતનું હતું, વિઝન ત્યારે પણ મેક ઈન ઈન્ડિયાનો હતો, ભારત પાસે ડેમોક્રેસીની શક્તિ છે. ભારત પાસે ડેમોક્રેસીનું એડવાન્ટેડ. મારૂતિ સુઝુકી જેવી કંપનીઓ મેક ઈન ઈન્ડિયાની બ્રાન્ડ એમ્બેસેડર બની
= liveblogState.currentOffset ? 'center_block hidden' : 'center_block'">
Continues below advertisement
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
PM મોદીએ બહુચરાજીમાં E-વિટારા કરી લોન્ચ PM મોદીએ બહુચરાજીમાં E-વિટારા લોન્ચ કરી, થોડીવારમાં પીએમ મોદી સંબોધન કરશે, પીએમ મોદીએ બેટરી પ્લાન્ટનું પણ કરશે ઉદ્ઘાટન, 100થી વધુ દેશોમાં કાર નિકાસકરાશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગમે તેટલું દબાણ આવશે ભારત ઝુકશે નહી: PM મોદી ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે આ માંગણીઓનો સખત વિરોધ કર્યો. કારણ એ હતું કે જો અમેરિકાથી સસ્તા અને સબસિડીવાળા કૃષિ ઉત્પાદનો ભારતીય બજારમાં પ્રવેશ કરશે, તો ભારતના લાખો નાના અને સીમાંત ખેડૂતોની આજીવિકા જોખમમાં મુકાશે. ભારતીય ખેડૂતો મોટી અમેરિકન કંપનીઓ સાથે સ્પર્ધા કરી શકશે નહીં. ભારત સરકાર એવું ઇચ્છતી નથી કે આવું થાય.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારત અમેરિકાની શરતો સ્વીકારતું નથી અમેરિકા તેના ડેરી ઉત્પાદનો અને કૃષિ ક્ષેત્રને ભારતમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તે ઇચ્છે છે કે ભારત તેના મકાઈ, સોયાબીન, સફરજન, બદામ અને ડેરી ઉત્પાદનો જેવા કૃષિ ઉત્પાદનો પરની આયાત ડ્યુટી ઘટાડે. તે એ પણ ઇચ્છે છે કે ભારત મકાઈ અને સોયાબીન જેવા આનુવંશિક રીતે સુધારેલા (GM) પાકોને ભારતમાં આવવાની મંજૂરી આપે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમેરિકાના ટેરિફ દબાણ સામે ઝૂકવાને બદલે, ભારત સતત બદલો લઈ રહ્યું છે: પીએમ મોદી અમેરિકાના ટેરિફ દબાણ સામે ઝૂકવાને બદલે, ભારત સતત બદલો લઈ રહ્યું છે. પીએમ મોદી, કૃષિ મંત્રી શિવરાજ, વિદેશ મંત્રી જયશંકર અને અન્ય મંત્રીઓ અલગ અલગ પ્રસંગોએ અમેરિકાને કડક સંદેશ આપતા જોવા મળ્યા છે. સરકારનું વલણ સ્પષ્ટ છે કે, ખેડૂતોના હિત, પશુપાલકોના હિત, ભારતીયોના હિત સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં, ભલે આ માટે વધારાના ટેરિફનો ભોગવવો પડે. સરકાર ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગસાહસિકોને કોઈ નુકસાન થવા દેશે નહીં. અમદાવાદ નિકોલમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ આ વાત દોહરાવી હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
દેશવાસીઓનું હિત સર્વોપરી : PM મોદી અમદાવાદમાં જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, 'મારા દેશના ખેડૂત ભાઈઓ, પશુપાલકો, ઉદ્યોગસાહસિકો....હું તમને વારંવાર વચન આપું છું કે મોદી માટે તમારું હિત સર્વોપરી છે.' ટ્રમ્પના વધારાના ટેરિફ પહેલા ગુજરાતના અમદાવાદથી પોતાના સંબોધન દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાત કહી હતી. સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીએ પણ આ જ સંદેશ આપ્યો હતો. થોડા દિવસો પહેલા કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે પણ અમેરિકાનું નામ લીધા વિના તેનું નિશાન સાધ્યું હતું. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ એક નવું ભારત છે, તે ખેડૂતો, પશુપાલકો અને માછીમારોના હિત સાથે કોઈ સમાધાન કરશે નહીં. રશિયાની મુલાકાત દરમિયાન વિદેશ પ્રધાન જયશંકરે પણ આવો જ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મારુતિ ઈ-વિટારાની વિશેષતા મારુતિ ઈ-વિટારાની વિશેષતા
લંબાઈ 4275 મીમી
પહોળાઈ 1800 મીમી
ઉંચાઈ 1635 મીમી
વ્હીલબેઝ 2700 મીમી
ગ્રાઉન્ડ ક્લિયરન્સ 180 મીમી
ટર્નિંગ રેડિયસ 5.2 મીટર
સિટિંગ કેપેસિટી 5
મારુતિ ઈ-વિટારાની વિશેષતા
કારમાં 360 ડિગ્રી કેમેરા
ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ
લેવલ 2 ADAS
પેનોરેમિક સનરુફ
ઓટો-હોલ્ડ સાથે ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક
વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ
કારમાં 7 એરબેગ
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પીએમ મોદી પહોંચ્યા હાંસલપુર, ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે તેઓ હાંસલપુરમાં મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં નવા EV યુનિટના ફ્લેગ ઓફ માટે આજે હાંસલપુર પહોંચ્યા છે. તેઓ મારુતિ વિટારા ઈલેક્ટ્રિક કારને ફ્લેગ ઓફ કરશે,
ઈલેક્ટ્રિક કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરાશે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
1400 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સ રેલવે માટે સમર્પિત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાતમાં વિકાસ પ્રોજેક્ટ્સની મોટી ભેટ આપી હતી. તેમણે 5400 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આમાં રેલવે, રસ્તા, વીજળી, આવાસ અને શહેરી માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે. 1400 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સ રેલવે માટે સમર્પિત કરવામાં આવ્યા હતા. આમાં 65 કિમી લાંબી મહેસાણા-પાલનપુર રેલ્વે લાઇન (530 કરોડ રૂપિયા), 37 કિમી કલોલ-કડી-કટોસણ રોડ લાઇનનું ગેજ કન્વર્ઝન અને 40 કિમી બિચરાજી-રનુજ રેલ્વે લાઇન (860 કરોડ રૂપિયા)નો સમાવેશ થાય છે. અધિકારીઓના મતે, આ કામો મુસાફરોની સુવિધામાં વધારો કરશે, માલ પરિવહનને સરળ બનાવશે અને ઉત્તર ગુજરાતના આર્થિક સંબંધોને મજબૂત બનાવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
હવે ઇલેક્ટ્રિક વાહનની બેટરી એંસી ટકાથી વધુ ભારતમાં જ બનશે બેટરી ઇકોસિસ્ટમના આગામી તબક્કાનું પણ ઉદ્ઘાટન કરશે. આ પછી વડાપ્રધાન ગુજરાતમાં TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટમાં હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનની શરૂઆત સાથે ભારતના બેટરી ઇકોસિસ્ટમના આગામી તબક્કાનું પણ ઉદ્ઘાટન કરશે. આ તોશિબા, ડેન્સો અને સુઝુકીનું સંયુક્ત સાહસ છે. આ સાથે એંસી ટકાથી વધુ બેટરી હવે ભારતમાં જ બનાવવામાં આવશે. આ કાર્યક્રમો પછી વડાપ્રધાન દિલ્હી જવા રવાના થશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
વડાપ્રધાન મોદી મંગળવારે ગુજરાતના હાંસલપુર પ્લાન્ટની મુલાકાત લેશે વડાપ્રધાન મોદી મંગળવારે ગુજરાતના હાંસલપુર પ્લાન્ટની મુલાકાત લેશે અને મારુતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક SUV મારુતિ E વિટારાની ઉત્પાદન લાઇનને લીલી ઝંડી આપશે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે 26 ઓગસ્ટ 2025ના રોજ પીએમ મોદી હાંસલપુરમાં સુઝુકી મોટર પ્લાન્ટમાં બે ઐતિહાસિક કાર્યોનું ઉદ્ઘાટન કરશે. પહેલું ગ્રીન ટ્રાન્સપોર્ટેશનના વૈશ્વિક કેન્દ્ર તરીકે અને બીજું મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત પ્રત્યે પીએમ મોદીનો સંકલ્પ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં નવા EV યુનિટનું આજે લોન્ચિંગ પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. થોડીવારમાં પીએમ મોદી હાંસલપુર જવા રવાના થશે, મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં નવા EV યુનિટની શરૂઆત કરશે. મારુતિ વિટારા ઈલેક્ટ્રિક કારને ફ્લેગ ઓફ કરશે.
ઈલેક્ટ્રિક કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરાશે