Ahmedabad Plane Crash Live Update: વિજયભાઇના DNA થયા મેચ, આવતી કાલે થશે અંતિમ વિધિ, જાણો અપેડ્ટસ

Ahmedabad Plane Crash Live Update: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 19 મૃતદેહ સોંપાયા છે. આખી રાત ર અમદાવાદ સિવિલમાં મૃતદેહ સોંપવાની કામગીરી ચાલુ રહી હતી

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 15 Jun 2025 02:21 PM

બ્રેકગ્રાઉન્ડ

Ahmedabad Plane Crash Live Update:કેન્દ્ર સરકારે 12  જૂનના રોજ થયેલા 'અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના' અંગે પહેલીવાર માહિતી શેર કરી છે. વિમાન ટેકઓફ થયા પછી તરત જ ક્રેશ થયું હતું....More

Ahmedabad Plane Crash: વિજયભાઈના પાર્થિવ દેહની અંતિમક્રિયા આવતીકાલે રાજકોટમાં

 Ahmedabad Plane Crash:આવતીકાલે રાજકોટમાં વિજયભાઈના પાર્થિવદેહને રાજકોટમાં નિવાસસ્થાને  દર્શનાર્થે રખાશે ત્યારબાદ સવારે 11 વાગ્યે તેમની અંતિમ યાત્રા અને અંતિમ વિધિ થશે તેવી શક્યતા જોવાઇ રહી છે.એક કલાકમાં પરિવારજન તરફથી સત્તાવાર માહિતી અપાશે