Agnipath Scheme Live: ભારત બંધના કારણે સુરત પોલીસ સતર્ક, જાણો કઈ કઈ ટ્રેનો કરાઈ રદ્દ
Agnipath Recruitment Secheme: કેન્દ્ર સરકારે સૈન્યમાં રજૂ કરેલી નવી ભરતી યોજના 'અગ્નિપથ'નો વિરોધ વધી રહ્યો છે અને સરકાર પર યોજના પાછી ખેંચવા દબાણ થઈ રહ્યું છે.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 20 Jun 2022 10:25 AM

બ્રેકગ્રાઉન્ડ
Agnipath Recruitment Secheme: કેન્દ્ર સરકારે સૈન્યમાં રજૂ કરેલી નવી ભરતી યોજના 'અગ્નિપથ'નો વિરોધ વધી રહ્યો છે અને સરકાર પર યોજના પાછી ખેંચવા દબાણ થઈ રહ્યું છે. રવિવારે કેન્દ્ર સરકારે સ્પષ્ટ...More
Agnipath Recruitment Secheme: કેન્દ્ર સરકારે સૈન્યમાં રજૂ કરેલી નવી ભરતી યોજના 'અગ્નિપથ'નો વિરોધ વધી રહ્યો છે અને સરકાર પર યોજના પાછી ખેંચવા દબાણ થઈ રહ્યું છે. રવિવારે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કહી દીધું કે, અગ્નિપથ યોજના કોઈપણ સંજોગોમાં પાછી ખેંચવામાં નહીં આવે. સૈન્યની ત્રણેય પાંખે રવિવારે અગ્નિપથ યોજના હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે.
ગોરખપુર રેલવે સ્ટેશન પર પેેસેન્જર રઝળ્યા
ભારત બંધના એલાનના કારણે અનેક ટ્રેનો કેન્સલ કરાઈ છે. જેના કારણે ઉત્તરપ્રદેશના ગોરખપુર રેલવે સ્ટેશન પર અનેક મુસાફરો રઝળી પડ્યા છે.