Bihar Cabinet Expansion : બિહારમાં નવી સરકારના કેબિનેટનું વિસ્તરણ, 31 ધારાસભ્યોએ લીધા મંત્રીપદના શપથ

બિહારમાં આજે નીતિશ કેબિનેટનું વિસ્તરણ થશે. આજે સવારે 11.30 વાગ્યે નીતિશ કેબિનેટનું વિસ્તરણ થશે. તેજ પ્રતાપ યાદવ સહિત 16 મંત્રીઓ આરજેડીમાંથી શપથ લેશે.

gujarati.abplive.com Last Updated: 16 Aug 2022 01:00 PM

બ્રેકગ્રાઉન્ડ

Bihar Cabinet Expansion News: બિહારમાં આજે નીતિશ કેબિનેટનું વિસ્તરણ થશે. આજે સવારે 11.30 વાગ્યે નીતિશ કેબિનેટનું વિસ્તરણ થશે. તેજ પ્રતાપ યાદવ સહિત 16 મંત્રીઓ આરજેડીમાંથી શપથ લેશે. આ સિવાય જેડીયુના...More

બિહાર કેબિનેટનું વિસ્તરણ

 બિહારની નવી સરકારના કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.  મહાગઠબંધનની નવી સરકારમાં કુલ સાત પક્ષ સામેલ છે, જેમાંથી 31 ધારાસભ્યોએ શપથ લીધા હતા.સિનિયોરિટીના આધારે ધારાસભ્યોએ મંત્રી તરીકે શપથ લીધા હતા. સૌથી પહેલા RJD નેતા તેજ પ્રતાપ યાદવ અને અન્ય ચાર ધારાસભ્યોએ  મંત્રી તરીકે શપથ લીધા.