Breaking News LIVE: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું જનતાને સંબોધન કહ્યું - હું રાજીનામું આપવા તૈયાર પણ...

શિંદેએ કહ્યું કે મેં કોઈ પક્ષ વિરોધી પગલું નથી ભર્યું તો પછી મને ગ્રુપ લીડરના પદ પરથી કેમ દૂર કરવામાં આવ્યો.

gujarati.abplive.com Last Updated: 22 Jun 2022 05:58 PM

બ્રેકગ્રાઉન્ડ

Breaking News LIVE 22th June updates: મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્ય સરકારના મંત્રી એકનાથ શિંદેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી. બંને વચ્ચે લગભગ 15 મિનિટ વાત થઈ....More

કોઈ શિવસૈનિક જ મુખ્યમંત્રી બનશે તો હું ખુશ

કોઈ શિવસૈનિક જ મુખ્યમંત્રી બનશે તો હું ખુશ થઈશઃ ઉદ્ધવ ઠાકરે