Breaking News Live: સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિ પર RSS વડા મોહન ભાગવતે કહ્યું- નેતાજી જે ઇચ્છતા હતા તે અમે કરી રહ્યા છીએ

ઉત્તરાખંડના જોશીમઠમાં તિરાડવાળા મકાનોની સંખ્યા વધીને 863 થઈ ગઈ છે, હવે 181 મકાનોને અસુરક્ષિત જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement

gujarati.abplive.com Last Updated: 23 Jan 2023 03:09 PM

બ્રેકગ્રાઉન્ડ

Breaking News Live Updates 23 January' 2023: છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પર કહ્યું કે આવા ચમત્કારો ન બતાવવા જોઈએ, તે જાદુગરોનું કામ છે. ઋષિ-મુનિઓએ આ બંધ...More

બાળ લગ્ન વિરુદ્ધ અભિયાન શરૂ થશે- CM હિમંતા

આસામના મુખ્યપ્રધાન ડૉ. હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું કે પોલીસ આગામી 15 દિવસમાં રાજ્યભરમાં બાળ લગ્ન સામે મોટા પાયે અભિયાન શરૂ કરશે.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.