Breaking News LIVE: શ્રીલંકામાં દેખાવકારોએ રાષ્ટ્રપતિ હાઉસને ઘેર્યું, નિવાસ સ્થાન છોડીને ભાગ્યા રાજપક્ષે

Breaking News LIVE 9 July Updates: જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 09 Jul 2022 04:25 PM

બ્રેકગ્રાઉન્ડ

Breaking News LIVE Updates:  જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાને કારણે તબાહી મચી ગઈ છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો લાપતા હોવાનું...More

શ્રીલંકામાં વિરોધ વચ્ચે પૂર્વ ક્રિકેટર જયસૂર્યાએ કહી આ વાત