= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આજે મળેલી CWC ની બેઠક બાદ જયરામ રમેશે પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, 158 સભ્યો CWC ની બેઠકમાં હાજર રહ્યા હતા. આજે સરદાર વલ્લભભાઈ પટેલને લઈ વિશેષ પ્રસ્તાવ પસાર કરાયો છે. આવતીકાલે 2 ઠરાવો પસાર કરવામાં આવશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
CWCની બેઠક પૂર્ણ થઈ ગુજરાતમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનથી શરુઆત આજથી થઈ ગઈ છે. આશરે 64 વર્ષ બાદ ગુજરાતમાં આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. કૉંગ્રેસનું આ અધિવેશન આજથી બે દિવસ સુધી ચાલશે. ગુજરાતથી કૉંગ્રેસના નવસર્જનનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સરદારના સાનિધ્યમાં CWCની બેઠક પૂર્ણ થઈ હતી.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
અમારી અસલી શક્તિ દેશની એકતા-અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારા છે અમદાવાદમાં CWCની બેઠકના પ્રારંભે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, કોંગ્રેસ 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી તેમાં ગુજરાત અવ્વલ છે. આજે અમે ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ. અમારી અસલી શક્તિ દેશની એકતા-અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારા છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખे સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાહુલ ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સોનિયા ગાંધીએ સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી = liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાહુલ ગાંધી સરદાર સ્મારક પહોંચ્યા હતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સરદાર સ્મારક પહોંચ્યા હતા. થોડીવારમાં સરદાર સ્મારકમાં CWCની બેઠક શરૂ થશે. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ સરદાર સ્મારક પહોંચ્યા હતા. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સરદાર સ્મારક પહોંચ્યા
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષોને મળી શકે છે નવી તાકાત રાષ્ટ્રીય અધિવેશનમાં લગભગ 170 નેતાઓ સામેલ થવાની સંભાવના છે. સૂત્રોના મતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં પસાર કરવામાં આવનારા પ્રસ્તાવો પર પણ ચર્ચા થઇ શકે છે. આશા છે કે સંગઠનમાં ફેરફાર સંબંધિત કેટલાક નિર્ણયો લેવામાં આવી શકે છે. જે હેઠળ કોંગ્રેસ જિલ્લા અધ્યક્ષોને વધુ અધિકાર આપી શકે છે અને તેમની જવાબદારી પણ નક્કી કરાશે. પાર્ટી આ વર્ષે અને આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને પોતાની રણનીતિને અંતિમ સ્વરૂપ આપી શકે છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આ અધિવેશનમાં 1700થી વધુ સભ્યો ભાગ લેશે કોંગ્રેસે જણાવ્યું હતું કે અમદાવાદ અધિવેશનનો વિષય "ન્યાયપથ: સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ" છે. 9 એપ્રિલે સાબરમતી નદીના કિનારે સાબરમતી આશ્રમ અને કોચરબ આશ્રમ વચ્ચે યોજાનારા અધિવેશનમાં 1,700થી વધુ ચૂંટાયેલા અને સહ-પસંદ કરાયેલા AICC સભ્યો હાજરી આપશે. આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ ઠરાવો પસાર થવાની અપેક્ષા છે.
આ વર્ષે મહાત્મા ગાંધીના પક્ષ પ્રમુખ બનવાની 100મી વર્ષગાંઠ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ છે. બંને નેતાઓનો જન્મ ગુજરાતમાં થયો હતો. આ સંદર્ભમાં કોંગ્રેસનો ગુજરાત સાથે ઐતિહાસિક સંબંધ છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કોંગ્રેસે આ સત્રને ન્યાયપથ નામ આપ્યું છે. અમદાવાદમાં કોંગ્રેસની બેઠકના બીજા દિવસે આ સત્ર યોજાશે. રાષ્ટ્રીય અધિવેશન 9 એપ્રિલના રોજ સવારે 9 વાગ્યે અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે શરૂ થશે. કોંગ્રેસે આ સત્રને ન્યાયપથ નામ આપ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેરાએ આ અંગે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી ન્યાયના માર્ગે ચાલશે અને લોકોનો ટેકો મેળવશે. જેમ કોંગ્રેસે સ્વતંત્રતા માટે સખત મહેનત કરી હતી, તેવી જ રીતે પાર્ટી ગુજરાતમાં પણ સખત મહેનત કરશે અને સત્તામાં પાછી આવશે. ઉલ્લેખનીય છે કે 64 વર્ષ પછી ગુજરાતમાં પાર્ટીનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી પહોંચ્યા હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી CWCની બેઠકમાં હાજરી આપવા અમદાવાદ પહોંચ્યા હતા. રાજસ્થાન કોંગ્રેસના નેતાઓ સરદાર સ્મારક પહોંચ્યા હતા. થોડીવારમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ બેઠકમાં પહોંચશે. કોંગ્રેસ નેતાઓને લઈ બીજી બસ પણ સરદાર સ્મારક પહોંચી હતી
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
રાહુલ અને સોનિયા ગાંધી અમદાવાદ પહોંચ્યા હતા CWCની બેઠકને લઈ રાહુલ અને સોનિયા ગાંધી અમદાવાદ પહોંચ્યા હતા. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં મહાસચિવ પ્રિયંકા ગાંધી હાજર રહેશે નહીં. અમદાવાદના સરદાર સ્મારક ખાતે મળશે કોંગ્રેસની CWCની બેઠક મળશે. અગાઉ બે વખત ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ ચૂક્યું છે. સુરત અને ભાવનગરમાં અગાઉ રાષ્ટ્રીય અધિવેશન મળી ચૂક્યું છે
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
પ્રિયંકા ગાંધી આજે નહીં આવે અમદાવાદ કોગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી આજે અમદાવાદ આવશે નહીં. કોંગ્રેસના અતિ મહત્વપૂર્ણ દિવસે મહાસચિવ પ્રિયંકા ગાંધી ગેરહાજર રહેશે. CWCના સભ્ય હોવા છતાં આજની CWCની બેઠકમાં પ્રિયંકા ગાંધી ગેરહાજર રહેશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર સવારે 9:00 વાગ્યાની આસપાસ પહોંચશે. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડીસીપી, એસીપી તેમજ બે પીઆઇ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ એરપોર્ટ પહોંચ્યા હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
આદિવાસી નૃત્ય સાથે રાહુલ અને સોનિયા ગાંધીનું સ્વાગત કરવામાં આવશે અમદાવાદ એરપોર્ટ પર આદિવાસી નૃત્ય સાથે રાહુલ અને સોનિયા ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. આદિવાસી ગામીત અને અન્ય સમાજના કલાકારો દ્વારા ઢોલ-શરળાઈના તાલે નૃત્ય કરવામાં આવી રહ્યું છે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
સરદાર સ્મારકના પ્રાંગણમાં આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે સરદાર સ્મારકના પ્રાંગણમાં આજે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. CWCમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી હાજર રહેશે. રાહુલ ગાંધી સહિત દેશભરમાંથી 170 નેતાઓ CWCમાં હાજરી આપશે. CWCમાં સભ્ય સહિત કોંગ્રેસના અલગ-અલગ વિભાગના ચેરમેન હાજર રહેશે. રાષ્ટ્રીય અધિવેશનમાં રજૂ થનારા પ્રસ્તાવ પર CWCમાં ચર્ચા થશે. CWCમાં મંજૂર કર્યા બાદ અધિવેશનમાં ઠરાવો રજૂ કરાશે. CWCમાં દેશ અને ગુજરાતમાં સત્તા હાંસલ કરવાની રણનીતિ ઘડાશે. બે ચાર્ટર્ડ પ્લેનમાં ગાંધી પરિવાર અને કોંગ્રેસના નેતાઓ અમદાવાદ આવશે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના નેતાઓ બે દિવસ અમદાવાદમાં રોકાણ કરશે. 1500 પોલીસ કર્મચારી અને અધિકારી બંદોબસ્તમાં ખડેપગે રહેશે. અમદાવાદ એરપોર્ટથી હોટલ સુધી ઠેર- ઠેર સાંસ્કૃતિક નૃત્યની ઝાંખી રજૂ કરાશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ગુજરાત કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં યોજાનારા રાષ્ટ્રીય અધિવેશનને લઈ ગુજરાત કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે. પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે કેટલાક લોકો કરમસદના નામને ભૂંસવાનો પ્રયાસ કરી રહ્યા છે. શક્તિસિંહ ગોહિલના આરોપ પર ધારાસભ્ય યોગેશ પટેલે પલટવાર કર્યો કે, સરદાર સાહેબ વિશે બોલવાનો કૉંગ્રેસને અધિકાર નથી
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
કૉંગ્રેસના નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા રાષ્ટ્રીય અધિવેશનમાં હાજરી આપવા માટે કૉંગ્રેસના નેતાઓ અમદાવાદ આવી પહોંચ્યા હતા. શશી થરૂર, કે.સી.વેણુગોપાલ, અશોક ગહેલોત, અલકા લાંબા, ભૂપેશ બઘેલ સહિત કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ અમદાવાદ પહોંચ્યા હતા.