કોરોના વાયરસ મુદ્દે PM મોદીનું દેશને સંબોધન, કહ્યુ-22 માર્ચે જનતા કર્ફ્યૂ રાખો, જરૂરી સામાનનો સંગ્રહ ના કરો

વડાપ્રધાન મોદી દેશને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યુ કે, કોરોના વાયરસે આખી માનવજાતિને સંકટમાં નાખી દીધી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 19 Mar 2020 10:06 PM
મોદીએ કહ્યુ કે, 22 માર્ચે એટલે કે રવિવારે સવારે સાતથી રાતના નવ વાગ્યા સુધી તમામ દેશવાસીઓ જનતા કરફ્યુંનું પાલન કરવાનું છે.
કોગ્રેસે કહ્યુ કે, વડાપ્રધાન મોદીની અપીલ પર આખી પાર્ટી સરકાર સાથે છે. મોદી સરકારને જે પણ જરૂર હશે તે કોગ્રેસ આપશે.
કોગ્રેસે કહ્યુ કે, વડાપ્રધાન મોદીની અપીલ પર આખી પાર્ટી સરકાર સાથે છે. મોદી સરકારને જે પણ જરૂર હશે તે કોગ્રેસ આપશે.
મોદીએ કહ્યુ કે, 22 માર્ચે એટલે કે રવિવારે સવારે સાતથી નવ વાગ્યા સુધી તમામ દેશવાસીઓ જનતા કરફ્યુંનું પાલન કરવાનું છે.
તેમણે કહ્યુ કે, 22 માર્ચના રોજ આપણો આ પ્રયાસ આપણા આત્મસંયમ, દેશહિતમાં કર્તવ્યનું પાલન કરવાના સંકલ્પનું એક પ્રતીક હશે. જનતા કરફ્યુની સફળતા, તેના અનુભવો, આપણને આવનારા પડકારો માટે તૈયાર કરશે.
તેમણે કહ્યુ કે, મારો આગ્રહ છે કે આપણા પરિવારમાં જે પણ સીનિયર સિટિઝન્સ હોય, 65 વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓ આવનારા કેટલાક સપ્તાહ સુધી ઘરની બહાર ના નીકળે.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે, શક્ય હોય તો તમામ વ્યક્તિ દરરોજ ઓછામાં ઓછા 10 લોકોને ફોન કરીને કોરોના વાયરસથી બચવાના ઉપાયો જણાવે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે બે ચીજો આવશ્યક છે. પ્રથમ સંકલ્પ અને બીજું સંયમ. આજે મોટા- મોટા અને વિકસિત દેશોમાં કોરોનાની મહામારીની વ્યાપક અસર જોવા મળી રહી છે ત્યારે ભારત પર તેની કોઇ અસર નહી પડે એમ માનવું ખોટું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું તમામ દેશવાસીઓને આગ્રહ છે કે આવનારા કેટલાક સપ્તાહ સુધી જરૂરી હોય તો જ પોતાના ઘરમાંથી બહાર નીકળવું જોઇએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું તમામ દેશવાસીઓને આગ્રહ છે કે આવનારા કેટલાક સપ્તાહ સુધી જરૂરી હોય તો જ પોતાના ઘરમાંથી બહાર નીકળવું જોઇએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું તમામ દેશવાસીઓને આગ્રહ છે કે આવનારા કેટલાક સપ્તાહ સુધી જરૂરી હોય તો જ પોતાના ઘરમાંથી બહાર નીકળવું જોઇએ.
વડાપ્રધાન મોદીએ કહ્યું તમામ દેશવાસીઓને આગ્રહ છે કે આવનારા કેટલાક સપ્તાહ સુધી જરૂરી હોય તો જ પોતાના ઘરમાંથી બહાર નીકળવું જોઇએ.

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી દેશને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસના ખતરાને લઇને દેશવાસીઓને સજાગ રહેવાની વાત કરી હતી. આ સાથે તેમણે કહ્યુ કે, કોરોના વાયરસે આખી માનવજાતિને સંકટમાં નાખી દીધી છે. આ સંકટે આખા વિશ્વને માનવજાતિને સંકટમાં નાખી દીધી છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.