Covid-19 Updates: કેરલમાં વાયરસના 38684 નવા કેસ, 28 લોકોના મોત

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના એક લાખ 49 હજાર 394 નવા કેસ નોંધાયા છે અને 1072 લોકોના મોત થયા છે.

gujarati.abplive.com Last Updated: 04 Feb 2022 07:04 PM

બ્રેકગ્રાઉન્ડ

દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ​​ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના એક લાખ 49 હજાર 394 નવા કેસ નોંધાયા છે અને 1072 લોકોના મોત થયા...More

પશ્ચિમ બંગાળમાં કોરોના વાયરસ કેસ

પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,523 નવા  કેસ નોંધાયા છે.  2,421 દર્દીઓ રિકવર થયા છે અને 35 મૃત્યુ નોંધાયા છે.