નવી દિલ્હી: કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેંદ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ભેટ આપી છે. મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો છે. કેબિનેટના આ નિર્ણય બાદ મોંઘવારી ભથ્થામાં હવે 38 ટકાના બદલે 42 ટકા કરી દેવામાં આવ્યા છે. સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે કેંદ્ર સરકારે કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને થોડી રાહત આપી છે.
કેંદ્રીય કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી ભેટ, DAમાં કર્યો 4 ટકાનો વધારો
gujarati.abplive.com | 24 Mar 2023 09:49 PM (IST)
કેંદ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેંદ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ભેટ આપી છે. મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો છે.
કેંદ્રીય કર્મચારીઓને મોદી સરકારે આપી મોટી ભેટ