India Corona Live Update : રાજસ્થાનમાં ઓમિક્રોનથી પહેલું મોત

દેશમાં ઓમિક્રોનના કુલ 2135 કેસ થયા છે. જ્યારે તેની સામે 828 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્લીમાં સૌથી વધુ 653 અને 464 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. 

abp asmita Last Updated: 05 Jan 2022 04:09 PM

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના  58,097 કેસ નોંધાયા હતા, જ્યારે તેની સામે 15,389 રિકવર થયા હતા. તો 534 લોકોના છેલ્લા 24 કલાકમાં...More

રાજસ્થાનમાં ઓમિક્રોનથી પહેલું મોત

રાજસ્થનના દર્દીનું ઓમિક્રોનથી મોત