CAA વિરોધઃ UPના 11 જિલ્લાઓમાં ઇન્ટરનેટ બંધ, ગાજિયાબાદમાં 3600 લોકો પર કેસ

પ્રદર્શનકારીઓને ભડકાવવા પર અનેક સપા નેતાઓ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 21 Dec 2019 12:36 PM
ઉત્તર પ્રદેશની સ્થિતિને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્યમંત્રી આજે અમેઠીની મુલાકાતે જવાના હતા પરંતુ તેમણે પ્રવાસ રદ કર્યો છે. નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્યએ પણ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે.
નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે ચૂંટણી રણનીતિકાર અને જેડીયુ નેતા પ્રશાંત કિશોરે કહ્યુ કે, કોગ્રેસ આ પ્રદર્શનમાં રસ્તા પર જોવા મળી રહી નથી. પાર્ટીના મોટા નેતાઓ ગુમ છે. જે મુખ્યમંત્રીઓ પોતાના રાજ્યમાં એનઆરસી લાગુ નહી કરે તેમને સમર્થન કોગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને સાથે રાખે તેવું કામ કોગ્રેસ કરી શકે છે નહી તો કોગ્રેસના નિવેદનનો કોઇ અર્થ નથી.
જૌનપુરમાં 14 લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાઇ છે. ભદોહીમાં 200, બહરાઇચમાં 2200 લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાઇ છે.
ઉત્તર પ્રદેશમાં શુક્રવારે વિરોધ બાદ શનિવારે લખનઉ, બ્રિજનૌર, મેરઠ, ફિરોઝાબાદ, કાનપુર, સંભલ. મુરાદાબાદ, મુઝફ્ફરનગર, હાથરસ અને બુલંદશહેરમાં ઇન્ટરનેટ બંધ છે. અલીગઢ, દેવબંધ, બરેલી, આઝમગઢ, સહારનપુર અને બ્રિજનૌરમાં સ્થિતિ સામાન્ય છે અલીગઢમાં ત્રણ લોકોની ધરપકડ કરાઇ છે. બુલંદશહેરમાં 19 લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાઇ છે. જ્યારે 700-800 અજ્ઞાત લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાઇ છે.
ઉત્તર પ્રદેશમાં શુક્રવારે વિરોધ બાદ શનિવારે લખનઉ, બ્રિજનૌર, મેરઠ, ફિરોઝાબાદ, કાનપુર, સંભલ. મુરાદાબાદ, મુઝફ્ફરનગર, હાથરસ અને બુલંદશહેરમાં ઇન્ટરનેટ બંધ છે. અલીગઢ, દેવબંધ, બરેલી, આઝમગઢ, સહારનપુર અને બ્રિજનૌરમાં સ્થિતિ સામાન્ય છે અલીગઢમાં ત્રણ લોકોની ધરપકડ કરાઇ છે. બુલંદશહેરમાં 19 લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાઇ છે. જ્યારે 700-800 અજ્ઞાત લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાઇ છે.
ઉત્તર પ્રદેશમાં શુક્રવારે વિરોધ બાદ શનિવારે લખનઉ, બ્રિજનૌર, મેરઠ, ફિરોઝાબાદ, કાનપુર, સંભલ. મુરાદાબાદ, મુઝફ્ફરનગર, હાથરસ અને બુલંદશહેરમાં ઇન્ટરનેટ બંધ છે. અલીગઢ, દેવબંધ, બરેલી, આઝમગઢ, સહારનપુર અને બ્રિજનૌરમાં સ્થિતિ સામાન્ય છે અલીગઢમાં ત્રણ લોકોની ધરપકડ કરાઇ છે. બુલંદશહેરમાં 19 લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાઇ છે. જ્યારે 700-800 અજ્ઞાત લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાઇ છે.
ઉત્તર પ્રદેશમાં શુક્રવારે વિરોધ બાદ શનિવારે લખનઉ, બ્રિજનૌર, મેરઠ, ફિરોઝાબાદ, કાનપુર, સંભલ. મુરાદાબાદ, મુઝફ્ફરનગર, હાથરસ અને બુલંદશહેરમાં ઇન્ટરનેટ બંધ છે. અલીગઢ, દેવબંધ, બરેલી, આઝમગઢ, સહારનપુર અને બ્રિજનૌરમાં સ્થિતિ સામાન્ય છે અલીગઢમાં ત્રણ લોકોની ધરપકડ કરાઇ છે. બુલંદશહેરમાં 19 લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાઇ છે. જ્યારે 700-800 અજ્ઞાત લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાઇ છે.
ઉત્તર પ્રદેશમાં શુક્રવારે વિરોધ બાદ શનિવારે લખનઉ, બ્રિજનૌર, મેરઠ, ફિરોઝાબાદ, કાનપુર, સંભલ. મુરાદાબાદ, મુઝફ્ફરનગર, હાથરસ અને બુલંદશહેરમાં ઇન્ટરનેટ બંધ છે. અલીગઢ, દેવબંધ, બરેલી, આઝમગઢ, સહારનપુર અને બ્રિજનૌરમાં સ્થિતિ સામાન્ય છે અલીગઢમાં ત્રણ લોકોની ધરપકડ કરાઇ છે. બુલંદશહેરમાં 19 લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાઇ છે. જ્યારે 700-800 અજ્ઞાત લોકો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાઇ છે.

બ્રેકગ્રાઉન્ડ

લખનઉઃ ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં વિરોધ પ્રદર્શનના આરોપમાં 3600 લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી 400થી વધુ લોકોની ઓળખ કરાઇ છે જ્યારે 3200 અજ્ઞાત લોકો પર કેસ દાખલ કરાયો છે. પોલીસ આરોપીની ઓળખ કરી રહી છે.પ્રદર્શનકારીઓને ભડકાવવા પર અનેક સપા નેતાઓ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. અહીં પણ પોલીસે 65 લોકોની ધરપકડ કરી હતી.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.