શ્રીનગર: મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓએ પોલીસ પોસ્ટ પર કરેલા હુમલામાં એક પોલીસકર્મી શહીદ થઈ ગયો છે. આ હુમલો વાદવન વિસ્તારના પોલીસ પોસ્ટ પર કરવામાં આવ્યો હતો. એસએસપી બડગામ તેજિન્દ્ર સિંહે જણાવ્યું કે પોલીસકર્મીને ગોળી વાગી હતી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં તેનું મોત નીપજ્યું હતું. હુમલાના તરત બાદ સુરક્ષાદળોએ તે વિસ્તારની ઘેરી લઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
શ્રીનગર: બડગામમાં પોલીસ ચોકી પર આતંકી હુમલો, પોલીસકર્મી શહીદ
abpasmita.in
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
NEXT
PREV
શ્રીનગર: મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓએ પોલીસ પોસ્ટ પર કરેલા હુમલામાં એક પોલીસકર્મી શહીદ થઈ ગયો છે. આ હુમલો વાદવન વિસ્તારના પોલીસ પોસ્ટ પર કરવામાં આવ્યો હતો. એસએસપી બડગામ તેજિન્દ્ર સિંહે જણાવ્યું કે પોલીસકર્મીને ગોળી વાગી હતી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં તેનું મોત નીપજ્યું હતું. હુમલાના તરત બાદ સુરક્ષાદળોએ તે વિસ્તારની ઘેરી લઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
શ્રીનગર: મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં આતંકવાદીઓએ પોલીસ પોસ્ટ પર કરેલા હુમલામાં એક પોલીસકર્મી શહીદ થઈ ગયો છે. આ હુમલો વાદવન વિસ્તારના પોલીસ પોસ્ટ પર કરવામાં આવ્યો હતો. એસએસપી બડગામ તેજિન્દ્ર સિંહે જણાવ્યું કે પોલીસકર્મીને ગોળી વાગી હતી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં તેનું મોત નીપજ્યું હતું. હુમલાના તરત બાદ સુરક્ષાદળોએ તે વિસ્તારની ઘેરી લઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -