Kalyan Singh : પીએમ મોદીએ કલ્યાણ સિંહને આપી શ્રદ્ધાંજલિ, બોલ્યા- તેમને પોતાના નામને સાર્થક કર્યુ

Kalyan Singh Death: ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું 89 વર્ષની ઉંમરે નિધન

gujarati.abplive.com Last Updated: 22 Aug 2021 03:19 PM

બ્રેકગ્રાઉન્ડ

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું 89 વર્ષની ઉંમરે નિધન થયું છે. સંજય ગાંધી પીજીઆઈની ક્રિટિકલ કેર મેડિસિનના આઈસીયુમાં 4 જુલાઈએ તેમને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા....More

કલ્યાણ સિંહને પીએમએ આપી શ્રદ્ધાંજલિ

મોદીએ કહ્યું -આપણા બધા માટે અપૂરણીય ક્ષતિ છે. કલ્યાણ સિંહજીના માતા-પિતાએ જે નામ આપ્યુ હતુ તેમને તે નામને સાર્થક કર્યુ. તે જીવનભર જન કલ્યાણ માટે જીવ્યા. તેમને કલ્યાણને પોતાનો જીવનમંત્ર બનાવ્યો. બીજેપી, જનસંઘ આખા પરિવારને એક વિચાર માટે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનુ જીવન સમર્પિત કર્યુ.