71મો પ્રજાસત્તાક દિવસઃ રાજપથ પર જોવા મળી સાંસ્કૃતિક વિવિધતા, ગુજરાતની ઝાંખીએ જમાવ્યું આકર્ષણ

પ્રજાસત્તાક દિવસ સમારોહમાં બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો મુખ્ય અતિથિ છે. જેઓ ખુદ રાજનીતિમાં આવતાં પહેલા બ્રાઝીલ આર્મીમાં હતા.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 26 Jan 2020 11:34 AM
એસયૂ-30 અને એમકેઆઈ વિમાને કરતબ દેખાડી આકાશમાં ત્રિશૂલ બનાવ્યું
એસયૂ-30 અને એમકેઆઈ વિમાને કરતબ દેખાડી આકાશમાં ત્રિશૂલ બનાવ્યું
ચિનૂક અને અપાચે હેલિકોપ્ટરે આકાશમાં દેખાડ્યો દમ
ચિનૂક અને અપાચે હેલિકોપ્ટરે આકાશમાં દેખાડ્યો દમ
ચિનૂક અને અપાચે હેલિકોપ્ટરે આકાશમાં દેખાડ્યો દમ
ચિનૂક અને અપાચે હેલિકોપ્ટરે આકાશમાં દેખાડ્યો દમ
ગુજરાતની વિવિધ શાળાઓની 150 વિદ્યાર્થીનીઓએ રાજપથ પર ગરબા કર્યા
ગુજરાતના ટેબ્લોની થીમ પાટણની હેરિટેજ વાવ રાણીની વાવ રાખવામાં આવી હતી.
ગુજરાતના ટેબ્લોની થીમ પાટણની હેરિટેજ વાવ રાણીની વાવ રાખવામાં આવી હતી.
કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશના ટેબ્લોએ લોકોનું ખેંચ્યું ધ્યાન
કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશના ટેબ્લોએ લોકોનું ખેંચ્યું ધ્યાન
હિમાચલ પ્રદેશની ઝાંખીમાં ગૌતમ બુદ્ધનો સંદેશ લખવામાં આવ્યો છે.
ઓડિશાની વિશ્વવિખ્યાત રથયાત્રાના ટેબ્લો થયા રજૂ
ઓડિશાની વિશ્વવિખ્યાત રથયાત્રાના ટેબ્લો થયા રજૂ
મધ્ય પ્રદેશ અને તેલંગાણાના ટેબ્લોએ પરેડમાં જમાવ્યું આકર્ષણ
રાજપથ પર ભારતીય સૈન્યની T-90 ભીષ્મ ટેન્ક પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ટેન્કને કમાન્ડ કરી રહ્યા છે કેપ્ટન સન્ની ચહર. તે સિવાય કે-9 વ્રજ-ટી ટેન્ક પણ રજૂ કરાઇ હતી. 269 મીડિયમ રેજીમેન્ટના કેપ્ટન અભિનવ સાહૂ આ ટેન્કને કમાન્ડ કરી રહ્યા છે.
રાજપથ પર ભારતીય સૈન્યની T-90 ભીષ્મ ટેન્ક પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ટેન્કને કમાન્ડ કરી રહ્યા છે કેપ્ટન સન્ની ચહર. તે સિવાય કે-9 વ્રજ-ટી ટેન્ક પણ રજૂ કરાઇ હતી. 269 મીડિયમ રેજીમેન્ટના કેપ્ટન અભિનવ સાહૂ આ ટેન્કને કમાન્ડ કરી રહ્યા છે.
રાજપથ પર ભારતીય સૈન્યની T-90 ભીષ્મ ટેન્ક પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ટેન્કને કમાન્ડ કરી રહ્યા છે કેપ્ટન સન્ની ચહર. તે સિવાય કે-9 વ્રજ-ટી ટેન્ક પણ રજૂ કરાઇ હતી. 269 મીડિયમ રેજીમેન્ટના કેપ્ટન અભિનવ સાહૂ આ ટેન્કને કમાન્ડ કરી રહ્યા છે.
રાજપથ પર ભારતીય સૈન્યની T-90 ભીષ્મ ટેન્ક પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ટેન્કને કમાન્ડ કરી રહ્યા છે કેપ્ટન સન્ની ચહર. તે સિવાય કે-9 વ્રજ-ટી ટેન્ક પણ રજૂ કરાઇ હતી. 269 મીડિયમ રેજીમેન્ટના કેપ્ટન અભિનવ સાહૂ આ ટેન્કને કમાન્ડ કરી રહ્યા છે.
રાજપથ પર ભારતીય સૈન્યની T-90 ભીષ્મ ટેન્ક પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ટેન્કને કમાન્ડ કરી રહ્યા છે કેપ્ટન સન્ની ચહર. તે સિવાય કે-9 વ્રજ-ટી ટેન્ક પણ રજૂ કરાઇ હતી. 269 મીડિયમ રેજીમેન્ટના કેપ્ટન અભિનવ સાહૂ આ ટેન્કને કમાન્ડ કરી રહ્યા છે.
રાજપથ પર ભારતીય સૈન્યની T-90 ભીષ્મ ટેન્ક પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ટેન્કને કમાન્ડ કરી રહ્યા છે કેપ્ટન સન્ની ચહર. તે સિવાય કે-9 વ્રજ-ટી ટેન્ક પણ રજૂ કરાઇ હતી. 269 મીડિયમ રેજીમેન્ટના કેપ્ટન અભિનવ સાહૂ આ ટેન્કને કમાન્ડ કરી રહ્યા છે.
રાજપથ પર ભારતીય સૈન્યની T-90 ભીષ્મ ટેન્ક પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ટેન્કને કમાન્ડ કરી રહ્યા છે કેપ્ટન સન્ની ચહર. તે સિવાય કે-9 વ્રજ-ટી ટેન્ક પણ રજૂ કરાઇ હતી. 269 મીડિયમ રેજીમેન્ટના કેપ્ટન અભિનવ સાહૂ આ ટેન્કને કમાન્ડ કરી રહ્યા છે.
રાજપથ પર ભારતીય સૈન્યની T-90 ભીષ્મ ટેન્ક પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ટેન્કને કમાન્ડ કરી રહ્યા છે કેપ્ટન સન્ની ચહર. તે સિવાય કે-9 વ્રજ-ટી ટેન્ક પણ રજૂ કરાઇ હતી. 269 મીડિયમ રેજીમેન્ટના કેપ્ટન અભિનવ સાહૂ આ ટેન્કને કમાન્ડ કરી રહ્યા છે.
રાજપથ પર ભારતીય સૈન્યની T-90 ભીષ્મ ટેન્ક પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ટેન્કને કમાન્ડ કરી રહ્યા છે કેપ્ટન સન્ની ચહર. તે સિવાય કે-9 વ્રજ-ટી ટેન્ક પણ રજૂ કરાઇ હતી. 269 મીડિયમ રેજીમેન્ટના કેપ્ટન અભિનવ સાહૂ આ ટેન્કને કમાન્ડ કરી રહ્યા છે.
રાજપથ પર ભારતીય સૈન્યની T-90 ભીષ્મ ટેન્ક પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ટેન્કને કમાન્ડ કરી રહ્યા છે કેપ્ટન સન્ની ચહર. તે સિવાય કે-9 વ્રજ-ટી ટેન્ક પણ રજૂ કરાઇ હતી. 269 મીડિયમ રેજીમેન્ટના કેપ્ટન અભિનવ સાહૂ આ ટેન્કને કમાન્ડ કરી રહ્યા છે.
રાજપથ પર ભારતીય સૈન્યની T-90 ભીષ્મ ટેન્ક પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ટેન્કને કમાન્ડ કરી રહ્યા છે કેપ્ટન સન્ની ચહર. તે સિવાય કે-9 વ્રજ-ટી ટેન્ક પણ રજૂ કરાઇ હતી. 269 મીડિયમ રેજીમેન્ટના કેપ્ટન અભિનવ સાહૂ આ ટેન્કને કમાન્ડ કરી રહ્યા છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજપથ પર તિરંગો લહેરાવ્યો અને રાષ્ટ્રધ્વજને સલામી આપી. આ દરમિયાન પીએમ મોદી અને બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયેર બોલસોનારો પણ હાજર રહ્યા.
પૂર્વ પ્રધાનમંત્રી ડૉ.મનમોહન સિંહ અને તેમના પત્ની ગુરુશરણ કૌર, ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસએ બોબડે, લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિતના મહાનુભાવોની રાજપથ પર ઉપસ્થિતિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને સમારોના મુખ્ય અતિથિ બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો રાજ પર પહોચ્યા. જ્યાં પીએમ મોદીએ ઉમળકાભેર આવકાર્યા. થોડાવારમાં ગણતંત્ર દિવસ પરેડ શરૂ થશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને સમારોના મુખ્ય અતિથિ બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો રાજ પર પહોચ્યા. જ્યાં પીએમ મોદીએ ઉમળકાભેર આવકાર્યા. થોડાવારમાં ગણતંત્ર દિવસ પરેડ શરૂ થશે.
પ્રધાનમંત્રી રાજપથ પહોંચ્યા, થોડીવારમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને આજના પર્વના મુખ્ય મહેમાન બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો પહોંચશે
પ્રધાનમંત્રી રાજપથ પહોંચ્યા, થોડીવારમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને આજના પર્વના મુખ્ય મહેમાન બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો પહોંચશે
પ્રધાનમંત્રી રાજપથ પહોંચ્યા, થોડીવારમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને આજના પર્વના મુખ્ય મહેમાન બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો પહોંચશે
પ્રધાનમંત્રી મોદીએ વૉર મેમોરિયલ પહોંચીને શહીદોને શ્રદ્ધાજંલિ આપી ત્યારે , રક્ષા મંત્રી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સેનાના પ્રમુખ હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ વૉર મેમોરિયલ પહોંચીને શહીદોને શ્રદ્ધાજંલિ આપી ત્યારે , રક્ષા મંત્રી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સેનાના પ્રમુખ હાજર રહ્યા હતા.
ITBPનાં જવાનોએ -20 ડિગ્રી તાપમાનમાં 17000 ફૂટની ઊંચાઈ પર લદ્દાખમાં તિરંગો લહેરાવ્યો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના ઘરે ધ્વજવંદન કર્યુ
પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સાક્ષી બનવા રાજપથ પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ દિલ્હીમાં ભાજપ હેડ ક્વાર્ટર ખાતે ધ્વજવંદન કર્યું
ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ દિલ્હીમાં ભાજપ હેડ ક્વાર્ટર ખાતે ધ્વજવંદન કર્યું
મહારાષ્ટ્રના નાગપુરમાં RSSના હેડ ક્વાર્ટર ખાતે ભૈયાજી જોષીએ તિરંગો ફરકાવ્યો
મહારાષ્ટ્રના નાગપુરમાં RSSના હેડ ક્વાર્ટર ખાતે ભૈયાજી જોષીએ તિરંગો ફરકાવ્યો
ચેન્નઈના મરીના બિચ ખાતે પ્રજાસત્તાક પર્વની પરેડ યોજાઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસની શુભકામના પાઠવી
ગણતંત્ર દિવસના અવસર પર દેશના 16 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશ અને 6 મંત્રાલય પરેડમાં હિસ્સો લેશે. પરેડ 10 કલાકે શરૂ થશે પરંતુ તે પહેલા સવારે 9.30 કલાકે પ્રધાનમંત્રી, રક્ષા મંત્રી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને ત્રણેય સેનાના પ્રમુખ નેશનલ વૉર મેમોરિયલ પર જઈને શહીદોને શ્રદ્ધાજંલિ આપશે. જે બાદ પ્રધાનમંત્રી સવારે 9.45 મિનિટે રાજપથ પહોંચશે. પરેડને ધ્યાનમાં રાખી સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત રાજપથ પર દિલ્હી પોલીસ ડ્રોન દ્વારા નજર રાખશે.

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ આજે દશમાં 71મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજપથ પર તિરંગો લહેરાવ્યો અને રાષ્ટ્રધ્વજને સલામી આપી. જે બાદ રાજપથ પર ભારતની શૌર્ય શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું. સેનાના અલગ-અલગ રેજિમેંટને રાષ્ટ્રપતિએ સલામી આપ્યા બાદ ભારતીય સંસ્કૃતિના ઝલક દર્શાવતા વિવિધ રાજ્યોના ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.