Maharashtra Politics live Updates: કેવી રીતે બચશે ઉદ્ધવ સરકાર? માતોશ્રીમાં શિવસેનાની બેઠકમાં પહોંચ્યા ફક્ત 12 ધારાસભ્ય

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ​​સવારે 11.30 વાગ્યે પાર્ટીના ટોચના નેતાઓની બેઠક બોલાવી છે

gujarati.abplive.com Last Updated: 23 Jun 2022 01:50 PM

બ્રેકગ્રાઉન્ડ

Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે ​​સવારે 11.30 વાગ્યે પાર્ટીના ટોચના નેતાઓની બેઠક બોલાવી છે. રાજકીય સંકટ અને શિવસેનાના તૂટવાની વચ્ચે મહારાષ્ટ્રના...More

ઉદ્ધવ સરકાર કેવી રીતે ટકી શકશે?

માતોશ્રીમાં સીએમ ઉદ્ધવે બોલાવેલી બેઠકમાં ગુરુવારે માત્ર 12 ધારાસભ્યો જ પહોંચી શક્યા હતા. એટલે કે  શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પાસે માત્ર 13 ધારાસભ્યોનો આંકડો જ બચ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં વધુ ભંગાણ થઈ શકે છે.