PM Modi Ayodhya Visit Live: સમગ્ર વિશ્વને 22 જાન્યુઆરીની ઐતિહાસિક ક્ષણની રાહઃ પીએમ મોદી

PM Modi Ayodhya Visit Live: પીએમ મોદી અમૃત ભારત વંદે અને ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. ત્યારબાદ પરત ફર્યા બાદ પીએમ મોદી કરશે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 30 Dec 2023 03:00 PM

બ્રેકગ્રાઉન્ડ

PM Narendra Modi Ayodhya Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાની મુલાકાતે છે. પીએમ મોદી તેમની મુલાકાત દરમિયાન અયોધ્યાને 15,700 કરોડ રૂપિયાની ભેટ આપવાના છે. પીએમ મોદીની અયોધ્યા મુલાકાતને લઈને કાર્યક્રમ...More

ડિજિટલ ટેક્નોલોજી બાબતે ભારત વિશ્વમાં પ્રભુત્વ ધરાવે છે - PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે આજનું ભારત તેના તીર્થસ્થાનોને સુંદર બનાવી રહ્યો છે અને ડિજિટલ ટેક્નોલોજીની દુનિયામાં પણ ડૂબી ગયું છે. આવનારા સમયમાં આપણી અયોધ્યા માત્ર અવધ વિસ્તારના જ નહીં પરંતુ સમગ્ર યુપીના વિકાસને દિશા આપવા જઈ રહ્યું છે.