Kashi Vishwanath Corridor : કોરિડૉરના શ્રમિકોને મળ્યા પીએમ મોદી, તેમના પર કરાયો ફૂલોનો વરસાદ, ફોટા પણ ખેંચાવ્યા

Kashi Vishwanath Corridor: પીએમ મોદી ક્રુઝ દ્વારા ઘાટ પર પહોંચશે, ગંગાજળને કળશમાં ભરશે અને પછી તે જ પાણીથી બાબા વિશ્વનાથનો જલાભિષેક કરશે. જાણો સંપૂર્ણ કાર્યક્રમ.

gujarati.abplive.com Last Updated: 13 Dec 2021 03:11 PM

બ્રેકગ્રાઉન્ડ

Kashi Vishwanath Corridor: પીએમ મોદી ક્રુઝ દ્વારા ઘાટ પર પહોંચશે, ગંગાજળને કળશમાં ભરશે અને પછી તે જ પાણીથી બાબા વિશ્વનાથનો જલાભિષેક કરશે. જાણો સંપૂર્ણ કાર્યક્રમ....More

કોરિડૉર બનાવનારા શ્રમિકોને મળ્યા પીએમ મોદી

કાશી કોરિડૉરમાં પીએમ મોદીએ આજે કોરિડૉર બનાવનારા શ્રમિકો સાથે મુલાકાત કરી. આ દરમિયાન પીએમ મોદીએ તેમના પર ફૂલોનો વરસાદ પણ કર્યો અને તેમની સાથે ફોટા પણ ખેંચાવ્યા.