PM Modi live : દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે, કોરોના બાદ વિશ્વ બદલાઇ જશે

પ્રધાનમંત્રી મોદી આજે 11 વાગ્યે કાર્યકર્તાઓને સંબોધશે. પ્રધાનમંત્રી  "આત્મ નિર્ભર અર્થવ્યવસ્થા" અંતર્ગત કાર્યકર્તાઓને વિડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે.

Advertisement

abp asmita Last Updated: 02 Feb 2022 11:23 AM

બ્રેકગ્રાઉન્ડ

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી મોદી આજે 11 વાગ્યે કાર્યકર્તાઓને સંબોધશે. પ્રધાનમંત્રી  "આત્મ નિર્ભર અર્થવ્યવસ્થા" અંતર્ગત કાર્યકર્તાઓને વિડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા પ્રદેશ હોદ્દેદારો કમલમ કાર્યાલય ગાંધીનગરથી વડાપ્રધાનનું સંબોધન...More

આરબીઆઇ ડિજિટલ કરન્સી લોંચ કરશે

આરબીઆઇ ડિજિટલ કરન્સી લોંચ કરશે. ડિજિટલ કરન્સીથી અર્થવ્યવસ્થાને ફાયદો.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.