PM Modi live : દેશ કોરોના મહામારી સામે લડી રહ્યો છે, કોરોના બાદ વિશ્વ બદલાઇ જશે
પ્રધાનમંત્રી મોદી આજે 11 વાગ્યે કાર્યકર્તાઓને સંબોધશે. પ્રધાનમંત્રી "આત્મ નિર્ભર અર્થવ્યવસ્થા" અંતર્ગત કાર્યકર્તાઓને વિડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે.
abp asmitaLast Updated: 02 Feb 2022 11:23 AM

બ્રેકગ્રાઉન્ડ
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી મોદી આજે 11 વાગ્યે કાર્યકર્તાઓને સંબોધશે. પ્રધાનમંત્રી "આત્મ નિર્ભર અર્થવ્યવસ્થા" અંતર્ગત કાર્યકર્તાઓને વિડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા પ્રદેશ હોદ્દેદારો કમલમ કાર્યાલય ગાંધીનગરથી વડાપ્રધાનનું સંબોધન...More
ગાંધીનગરઃ પ્રધાનમંત્રી મોદી આજે 11 વાગ્યે કાર્યકર્તાઓને સંબોધશે. પ્રધાનમંત્રી "આત્મ નિર્ભર અર્થવ્યવસ્થા" અંતર્ગત કાર્યકર્તાઓને વિડિયો કોન્ફરન્સથી સંબોધન કરશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા પ્રદેશ હોદ્દેદારો કમલમ કાર્યાલય ગાંધીનગરથી વડાપ્રધાનનું સંબોધન સાંભળશે.
આરબીઆઇ ડિજિટલ કરન્સી લોંચ કરશે
આરબીઆઇ ડિજિટલ કરન્સી લોંચ કરશે. ડિજિટલ કરન્સીથી અર્થવ્યવસ્થાને ફાયદો.