PM Modi Cabinet Expansion : કાયદામંત્રી રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે આપ્યું રાજીનામું

મંત્રીમંડળ વિસ્તારમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવામાં આવી રહ્યું છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 07 Jul 2021 05:59 PM

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હી: નરેંદ્ર મોદી સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ આજે એટલે કે બુધવારે સાંજે 6 વાગ્યે થશે. આ મંત્રીમંડળના વિસ્તરણ બાદ ભારતના ઈતિહાસમાં સૌથી યુવા મંત્રીમંડળ થઈ જશે. જણાવવામાં આવી રહ્યું છે...More

રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે આપ્યું રાજીનામું

મોદી કેબિનેટના વિસ્તરણ અગાઉ કેન્દ્ર સરકારના બે મોટા મંત્રીઓએ રાજીનામું આપ્યું છે. જેમાં આઇટી અને કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને સૂચના પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ રાજીનામું આપ્યું હતું.