PM Modi UNGA Speech Live: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રમાં પીએમ મોદીનું સંબોધન, કહ્યું - આતંકવાદ માટે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ન થવો જોઈએ

પીએમ નરેન્દ્ર મોદી આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ના 76 માં સત્રને સંબોધિત કરશે. તેઓ આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધિત કરશે,

Advertisement

gujarati.abplive.com Last Updated: 25 Sep 2021 07:03 PM

બ્રેકગ્રાઉન્ડ

પીએમ નરેન્દ્ર મોદી આજે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (યુએનજીએ) ના 76 માં સત્રને સંબોધિત કરશે. તેઓ આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધિત કરશે, જેમાં COVID-19 વૈશ્વિક મહામારી, આતંકવાદ...More

નામ લીધા વગર પાકિસ્તાન પર નિશાન સાધ્યું

પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદીએ કહ્યું કે જે દેશો આતંકવાદને રાજકીય સાધન તરીકે ઉપયોગ કરી રહ્યા છે, તેમણે સમજવું પડશે કે આતંકવાદ તેમના માટે પણ એટલો જ મોટો ખતરો છે.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.