Mann Ki Baat: PM મોદીએ મિલ્ખા સિંહને કર્યાં યાદ કહ્યું, 'તેમનું યોગદાન કયારેય નહીં ભૂલી શકાય'

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર પોતાના મન્થલી પ્રૉગ્રામ 'મન કી બાત' કરશે. આ 'મન કી બાત'નો 78મો એપિસૉડ હશે, આ એપિસૉડમાં પીએમ કેટલાય મુદ્દાઓ પર ચર્ચા કરશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 27 Jun 2021 11:51 AM

બ્રેકગ્રાઉન્ડ

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર પોતાના મન્થલી પ્રૉગ્રામ 'મન કી બાત' કરશે. આ 'મન કી બાત'નો 78મો એપિસૉડ હશે, આ એપિસૉડમાં પીએમ કેટલાય મુદ્દાઓ પર ચર્ચા કરશે....More

PM મોદીએ આ શિક્ષકનો મન કી બાતમાં કેમ કર્યો ઉલ્લેખ, તેમના કયાં કાર્યની કરી પ્રશંસા

PM મોદીએ જળ સંરક્ષણની ચર્ચા કરતા ઉત્તરાખંડના પૌડી ગઢવાલના શિક્ષક ભારતીની ચર્ચા કરતા તેમની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, ગામડા અને ખેતરોમાં મેડ બનાવો અને આ રીતે જળ સંચય કરો. આ સાથે તેમણે આયુર્વૈદનું મહત્વ સમજાવતા સ્થાનિક વનસ્પતિના માધ્યમથી આવક ઉભી કરવાનો વિકલ્પ પણ લોકો  સામે રજૂ  કર્યો