આયોગના સભ્ય વિવેક દેબરૉયની અધ્યક્ષતાની પેનલનું કહેવુ છે કે, રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે રજૂ કરવામાં આવે. માનવામાં આવી રહ્યું છે કે, આવતા વર્ષે ફેબ્રુઆરીમાં બજેટને છેલ્લી વાર રજૂ કરવામાં આવી શકે છે.
આ પહેલા પેનલે રીસ્ટ્રક્ચરિંગને લઇને રિપોર્ટ આપ્યો હતો. તેમા પણ આયોગે ભલામણ કરી હતી. આ ભલામણમાંથી અમુક લાગુ કરવામાં આવી હતી. દેબરૉય પેનલની ભલામણ રેલવે મિનિસ્ટ્રી પાસે જવાબ માગવામાં આવ્યો છેં