SSB ની ટીમ CRPF કેંપ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આ હુમલો કરવામા આવ્યો હતો. SSB ચીફ દિપક કુમારે જણાવ્યુ કે આતંકવાદીઓ તરફથી 50 રાઉંડ ગોળીબાર કરવામાં આવ્યો હતો, હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.
શ્રીનગરના જાકુરામાં આતંકવાદીઓનો હુમલો, એક જવાન શહીદ આઠ ધાયલ
abpasmita.in
Updated at:
14 Oct 2016 09:00 PM (IST)
NEXT
PREV
નવી દિલ્લી : શ્રીનગરમાં જાકુરામાં SSB ગાડી પર આતંકી હુમલો કરવામા આવ્યો હતો. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે એસએસબીની ટીમ ડ્યૂટી પરથી પરત ફરી રહી હતી. આ ધટનામાં એક જવાન શહીદ થયો છે, જ્યારે આઠ CRPFના જવાનો ધાયલ થયા છે.
SSB ની ટીમ CRPF કેંપ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આ હુમલો કરવામા આવ્યો હતો. SSB ચીફ દિપક કુમારે જણાવ્યુ કે આતંકવાદીઓ તરફથી 50 રાઉંડ ગોળીબાર કરવામાં આવ્યો હતો, હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.
SSB ની ટીમ CRPF કેંપ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે આ હુમલો કરવામા આવ્યો હતો. SSB ચીફ દિપક કુમારે જણાવ્યુ કે આતંકવાદીઓ તરફથી 50 રાઉંડ ગોળીબાર કરવામાં આવ્યો હતો, હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -