રાજીનામું આપી ૧૫ વર્ષ પહેલા સ્વયંસેવકમાંથી પાર્ટીના અદના કાર્યકર બનવાની ભુલનો અહેસાસ ગણાવ્યો હતો. ભૂતકાળમાં અનેક જવાબદારી નિષ્ઠા પૂર્વક નિભાવી ચુકયા બાદ નારાજગી સામે આવી છે. સતત વર્ષોની કામની કદર ના કરી નાના સમાજની અવગણનાના કારણે લીધો નિર્ણય લીધો છે.
આમ જ વ્યકિતકરણ ભાજપથી પાર્ટીનું શુદ્ધિકરણ જરૂરી છે. આવનારા સમયમાં મારા જેવા નાના સમાજમાંથી આવતા અનેક ભાજપને સર્મપિત કાર્યકરો ભાજપથી છેડો ફાડતા ખચકાશે નહી, તેમ કહી તેમણે નાના સમાજના સ્વમાનના ભોગે રાજીનામું આપી આક્રોશ ઠાલવ્યો હતો.