PM Modi Speech Live: દેશ મણિપુરની સાથે, ત્યાં શાંતિનો સુરજ નીકળશે, રાહુલ ગાંધીના વાર પર Pm મોદીનો જવાબ

PM Modi Speech: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. વિપક્ષ મણિપુરના મુદ્દાને લઈને આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે.

gujarati.abplive.com Last Updated: 10 Aug 2023 07:23 PM

બ્રેકગ્રાઉન્ડ

No Confidence Motion Debate Live Updates:વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર  લોકસભામાં ચર્ચાનો જવાબ આપી રહ્યાં . આ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન સદનમાં મણિપુરને લઈને શાસક પક્ષ...More

કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે,કોંગ્રેસે તો પૂર્વોત્તરનો વિશ્વાસ તોડ્યો છે

PM Modi Speech Live: કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઈતિહાસ દેશને તોડવાનો રહ્યો છે. કોંગ્રેસે મિઝોરમમાં એરફોર્સ પર હુમલો કરાવ્યો, અકાલ તખ્ત પર પણ હુમલો કર્યો. આ હુમલો ઈન્દિરા ગાંધીના શાસન દરમિયાન કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે પૂર્વોત્તરનો વિશ્વાસ તોડ્યો છે.